ભારતનો ઈતિહાસ (History of India) "ધારવાડ સમય" કોને કહે છે ? પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને ટર્શયરી યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને ટર્શયરી યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ' ક્યારે થયો હતો ? 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1918 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ સામ્રાજ્યમાં "Gate of Makka" તરીકે કયું બંદર જાણીતું હતું ? ખંભાત સુરત કાલીકટ ભરૂચ ખંભાત સુરત કાલીકટ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ? મહાલવારી ઈજારેદારી રૈયતવારી સ્થાયી બંદોબસ્ત મહાલવારી ઈજારેદારી રૈયતવારી સ્થાયી બંદોબસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અખિલ ભારતીય ખિલાફત અધિવેશનનું વર્ષ 1919 માં નીચે પૈકી કયા સ્થળે આયોજન થયેલ હતું ? સુરત દિલ્હી અલીગઢ લખનૌ સુરત દિલ્હી અલીગઢ લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકીના કયા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત 19ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલી હતી ? લાહોર ઢાકા હાવડા બનારસ લાહોર ઢાકા હાવડા બનારસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP