ભારતનો ઈતિહાસ (History of India) સંસ્કૃત મહાકાવ્ય 'મેઘદૂત'ના સર્જકનું નામ જણાવો. ભર્તુહરિ કવિ કાલિદાસ પાણિની ભવભૂતિ ભર્તુહરિ કવિ કાલિદાસ પાણિની ભવભૂતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમરેલીમાં ક્યા વર્ષમાં મળેલી જાહેરસભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા ? ઈ.સ.1925 ઈ.સ.1915 ઈ.સ.1919 ઈ.સ.1922 ઈ.સ.1925 ઈ.સ.1915 ઈ.સ.1919 ઈ.સ.1922 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ? વિધવા પુનઃલગ્ન બાળલગ્ન સ્ત્રી કેળવણી સતીપ્રથા નાબુદી વિધવા પુનઃલગ્ન બાળલગ્ન સ્ત્રી કેળવણી સતીપ્રથા નાબુદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? પંડિત દીનદયાળ રાજ નારાયણ બોઝ ગાંધીજી બાળ ગંગાધર ટિલક પંડિત દીનદયાળ રાજ નારાયણ બોઝ ગાંધીજી બાળ ગંગાધર ટિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોને બ્રિટિશ સરકારે ઈન્ડિયન સીવીલ સર્વિસમાંથી બરતરફ કરવામાં આવેલ હતા ? આર સી દત્ત સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષ ચંદ્ર બોઝ સુરેન્દ્રનાથ બેનરજી આર સી દત્ત સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષ ચંદ્ર બોઝ સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ? વિજયાલક્ષ્મી પંડિત વિક્રમ સારાભાઈ વિનોબા ભાવે વલ્લભભાઈ પટેલ વિજયાલક્ષ્મી પંડિત વિક્રમ સારાભાઈ વિનોબા ભાવે વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP