ભારતનો ઈતિહાસ (History of India) ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? ડેલહાઉસી ચેમ્સફર્ડ નિક્સન લોર્ડ માઉન્ટબેટન ડેલહાઉસી ચેમ્સફર્ડ નિક્સન લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમદાવાદ મિલ મજૂર હડતાલમાં ગાંધીજીના અનશન બાદ મિલ માલિકોએ કેટલા ટકા બોનસ આપવાનો સ્વીકાર કર્યો હતો ? 30 ટકા 20 ટકા 25 ટકા 35 ટકા 30 ટકા 20 ટકા 25 ટકા 35 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સતત છ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેવાનો અવસર નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલ હતો ? અબુલ કલામ આઝાદ દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી વ્યોમેશચંદ્ર બેનરજી અબુલ કલામ આઝાદ દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી વ્યોમેશચંદ્ર બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અંગને રાજ્યના સાત અંગો (સપ્તાંગ) તરીકે ગણવામાં આવતું નથી ? કિલ્લો મિત્ર કરવેરા તિજોરી કિલ્લો મિત્ર કરવેરા તિજોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ? સામવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ સામવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લોર્ડ ડેલહાઉસી દ્વારા ખાલસા કરવામાં આવેલ રજવાડાઓનો સાચો ક્રમ જણાવો. સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP