ભારતનો ઈતિહાસ (History of India)
ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ માઉન્ટબેટન
ચેમ્સફર્ડ
ડેલહાઉસી
નિક્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ?

બેન્ટિક
ડેલહાઉસી
જનરલ ડાયર
કેનીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના ગ્રંથોને કાલાનુક્રમિક ગોઠવો.
1) પાણિનીનું અષ્ટાધ્યાયી
2) પતંજલિનું મહાભાષ્ય
3) વામન અને જ્યાદિત્યનું કશિકા
4) કાત્યાયનનું વર્તિકા

1, 3, 2, 4
1, 4, 2, 3
1, 3, 4, 2
1, 2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું ?

અસહકાર
બંગભંગ
હોમરૂલ
સાઈમન કમિશન વિરોધી લડત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP