ભારતનો ઈતિહાસ (History of India)
ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?

નિક્સન
ડેલહાઉસી
લોર્ડ માઉન્ટબેટન
ચેમ્સફર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વીર સાવરકર દ્વારા સ્થાપિત 'મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાય ?

અભિનવ ભારત
આપણું ભારત
આધુનિક ભારત
રાષ્ટ્રીય ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
માનવ સંસ્કૃતિના ઈતિહાસનો આરંભ કયા યુગમાં થયો ?

નૂતન પાષાણ યુગ
પ્રાચીન પાષાણ યુગ
લોહ યુગ
તામ્રકાસ્ય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1907માં જર્મનીમાં યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ?

રાણા સરદારસિંહ
મેડમ ભીખાઈજી કામા
શ્યામજીકૃષ્ણ વર્મા
વીર સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ?

ભાગવત સંપ્રદાય
શૈવ સંપ્રદાય
સૌર સંપ્રદાય
સક્ય સંપ્રદાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP