ભારતનો ઈતિહાસ (History of India)
'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ?

ગાંધીજી
સુભાષચંદ્ર બોઝ
ઇન્દિરા ગાંધી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ?

માંડુક્ય ઉપનિષદ
વાલ્મિકી રામાયણ
શ્રીમદ્ ભગવદ્ ગીતા
મનુસ્મૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ?

જવાહરલાલ નેહરુ
જે.બી કૃપલાણી
ડૉ.રાજેન્દ્રપ્રસાદ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ?

રામકૃષ્ણ પરમહંસ
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP