ભારતનો ઈતિહાસ (History of India)
'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ?

જવાહરલાલ નહેરુ
સુભાષચંદ્ર બોઝ
ઇન્દિરા ગાંધી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ?

સાહગૌરા
પિરવા
ગિરનાર
અનુરાધાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા ?

બેલગાંવ, 1924
લાહોર, 1929
લખનઉ, 1996
કલકત્તા, 1917

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ?

શ્રીમદ્ ભગવદ્ ગીતા
મનુસ્મૃતિ
વાલ્મિકી રામાયણ
માંડુક્ય ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP