ભારતનો ઈતિહાસ (History of India) 'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ? ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ઇન્દિરા ગાંધી જવાહરલાલ નહેરુ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ઇન્દિરા ગાંધી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગમ સાહિત્ય મોટા ભાગે કઈ ભાષામાં રચાયું હતું ? તેલુગુ તમિલ મલયાલમ કન્નડ તેલુગુ તમિલ મલયાલમ કન્નડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? માંડુક્ય ઉપનિષદ વાલ્મિકી રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા મનુસ્મૃતિ માંડુક્ય ઉપનિષદ વાલ્મિકી રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા મનુસ્મૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? જવાહરલાલ નેહરુ જે.બી કૃપલાણી ડૉ.રાજેન્દ્રપ્રસાદ ગાંધીજી જવાહરલાલ નેહરુ જે.બી કૃપલાણી ડૉ.રાજેન્દ્રપ્રસાદ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું ? ફ્રેન્ચ પોર્ટુગીઝ જર્મન અંગ્રેજ ફ્રેન્ચ પોર્ટુગીઝ જર્મન અંગ્રેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP