ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? જવાહરલાલ નેહરુ રાજા રામમોહનરાય લોકમાન્ય ટિળક લાલા લજપતરાય જવાહરલાલ નેહરુ રાજા રામમોહનરાય લોકમાન્ય ટિળક લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજકીય અને રાષ્ટ્રવાદી સંસ્થાઓ અને તેમના સ્થાપકોની જોડી માંથી કઈ જોડી યોગ્ય નથી. ખુદાઈ ખીદમત્ગાર - અબ્દુલ ગફાર ખાન સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ સર્વન્ટ ઓફ ઈન્ડિયા - ગોપાલ કૃષ્ણ ગોખલે ખુદાઈ ખીદમત્ગાર - અબ્દુલ ગફાર ખાન સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ સર્વન્ટ ઓફ ઈન્ડિયા - ગોપાલ કૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાજ સુધારક કરસનદાસ મુળજીએ ___ નામે સાપ્તાહિક શરૂ કર્યું હતું. હિતેચ્છુ સત્ય પ્રકાશ સમશેર બહાદુર દેશી મિત્ર હિતેચ્છુ સત્ય પ્રકાશ સમશેર બહાદુર દેશી મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ? અલાઉદ્દીન ખીલજી ગ્યાસુદ્દીન તુઘલક ફીરૂઝ તુઘલક મુહમ્મદ-બીન તુઘલક અલાઉદ્દીન ખીલજી ગ્યાસુદ્દીન તુઘલક ફીરૂઝ તુઘલક મુહમ્મદ-બીન તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય ચરક અને સુશ્રુત બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય ચરક અને સુશ્રુત બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભૂદાન યોજના" સાથે કયા મહાનુભાવનું નામ સાંભળીશું ? મહાત્મા ગાંધી બાબા આમ્ટે વિનોબા ભાવે જમનાદાસ બજાજ મહાત્મા ગાંધી બાબા આમ્ટે વિનોબા ભાવે જમનાદાસ બજાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP