ભારતનો ઈતિહાસ (History of India)
જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા ?

મુગ્ગાલીપટ્ટ તીસા
ઉપાલી
અન્થપીંડદા
આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ?

કાલિદાસ
હરિષેણ
ચંદ બારોટ
રાજશેખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ?

સ્ત્રી કેળવણી
બાળલગ્ન
સતીપ્રથા નાબુદી
વિધવા પુનઃલગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP