ભારતનો ઈતિહાસ (History of India) જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા ? ઉપાલી મુગ્ગાલીપટ્ટ તીસા આનંદ અન્થપીંડદા ઉપાલી મુગ્ગાલીપટ્ટ તીસા આનંદ અન્થપીંડદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ? રમ્યા વિદ્રોહ ખોંડ વિદ્રોહ સંથાલ વિદ્રોહ મુંડા વિદ્રોહ રમ્યા વિદ્રોહ ખોંડ વિદ્રોહ સંથાલ વિદ્રોહ મુંડા વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ? કાલિદાસ હરિષેણ રાજશેખર ચંદ બારોટ કાલિદાસ હરિષેણ રાજશેખર ચંદ બારોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના કયારે થઈ હતી ? 1857 1875 1860 1855 1857 1875 1860 1855 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બીજું વિશ્વ યુદ્ધ ક્યા સમયગાળા દરમિયાન થયું હતું ? વર્ષ 1933-39 વર્ષ 1944-49 વર્ષ 1941-47 વર્ષ 1939-45 વર્ષ 1933-39 વર્ષ 1944-49 વર્ષ 1941-47 વર્ષ 1939-45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ? કોઈનો લાડકવાયો વેરની વસૂલાત સમરાંગણ કંકાવટી કોઈનો લાડકવાયો વેરની વસૂલાત સમરાંગણ કંકાવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP