ભારતનો ઈતિહાસ (History of India)
ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ?

વેરની વસૂલાત
સમરાંગણ
કંકાવટી
કોઈનો લાડકવાયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ?

ફીરૂઝ તુઘલક
ગ્યાસુદ્દીન તુઘલક
અલાઉદ્દીન ખીલજી
મુહમ્મદ-બીન તુઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
આર્યસમાજી દયાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું ?

મૂળશંકર દયારામ
એકેય નહીં
લાભશંકર સાધુરામ
રણછોડરાય દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે પૈકી કયા ગવર્નર જનરલના સમયમાં પ્રથમ બર્મા વિગ્રહ થયો હતો ?

લોર્ડ મેટ્કોફ
લોર્ડ હેસ્ટિંગ્સ
લોર્ડ એમહર્સ્ટ
લોર્ડ કેનિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP