ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ? સ્યદવદા પુનઃ જન્મ કર્મ એકાત્મની હયાતી સ્યદવદા પુનઃ જન્મ કર્મ એકાત્મની હયાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ નીચે પૈકી શામા છે ? સુક્ત પિટક મિલિન્દ પહનો વિનય પિટક અભિધમ્મ પિટક સુક્ત પિટક મિલિન્દ પહનો વિનય પિટક અભિધમ્મ પિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ? ઈન્ડિયન ઓપીનીયન વોઈસ ઓફ ઈન્ડિયા હરિજન યંગ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનીયન વોઈસ ઓફ ઈન્ડિયા હરિજન યંગ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લોર્ડ ડેલહાઉસી દ્વારા ખાલસા કરવામાં આવેલ રજવાડાઓનો સાચો ક્રમ જણાવો. સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ? દેવેન્દ્રનાથ ટાગોર પંડિત ગુરુદત્ત કેશવચંદ્ર સેન રાજા રામમોહનરાય દેવેન્દ્રનાથ ટાગોર પંડિત ગુરુદત્ત કેશવચંદ્ર સેન રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે' આ સૂત્ર કોણે આપેલ હતું ? લાલા લજપતરાય બાળ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી લાલા લજપતરાય બાળ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP