ભારતનો ઈતિહાસ (History of India)
જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ?

પુનઃ જન્મ
એકાત્મની હયાતી
સ્યદવદા
કર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમાજ સુધારક કરસનદાસ મુળજીએ ___ નામે સાપ્તાહિક શરૂ કર્યું હતું.

હિતેચ્છુ
સત્ય પ્રકાશ
સમશેર બહાદુર
દેશી મિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સવંતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ?

વિક્રમાદિત્ય પાંચમો
સોમેશ્વર બીજો
વિક્રમાદિત્ય છઠ્ઠો
તૈલપ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ?

વિધવા પુનઃલગ્ન
સતીપ્રથા નાબુદી
બાળલગ્ન
સ્ત્રી કેળવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP