ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ? કર્મ એકાત્મની હયાતી પુનઃ જન્મ સ્યદવદા કર્મ એકાત્મની હયાતી પુનઃ જન્મ સ્યદવદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ? રૈયતવારી સ્થાયી બંદોબસ્ત ઈજારેદારી મહાલવારી રૈયતવારી સ્થાયી બંદોબસ્ત ઈજારેદારી મહાલવારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટીશ વહિવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનીવર્સીટીઓની સ્થાપના થઈ ? રાજા રામમોહનરાય લોર્ડ મેકોલે લોર્ડ વિલિયમ બેન્ટિક ચાર્લ્સ વુડ રાજા રામમોહનરાય લોર્ડ મેકોલે લોર્ડ વિલિયમ બેન્ટિક ચાર્લ્સ વુડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી ? વર્ધા રાજકોટ ચોરીચૌરા જામનગર વર્ધા રાજકોટ ચોરીચૌરા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ? શૈવ સંપ્રદાય સક્ય સંપ્રદાય સૌર સંપ્રદાય ભાગવત સંપ્રદાય શૈવ સંપ્રદાય સક્ય સંપ્રદાય સૌર સંપ્રદાય ભાગવત સંપ્રદાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ? સ્વામી વિવેકાનંદ મહર્ષિ અરવિંદ એની બેસન્ટ બાલ ગંગાધર તિલક સ્વામી વિવેકાનંદ મહર્ષિ અરવિંદ એની બેસન્ટ બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP