ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ? સ્યદવદા કર્મ પુનઃ જન્મ એકાત્મની હયાતી સ્યદવદા કર્મ પુનઃ જન્મ એકાત્મની હયાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ? ચંદેલ રાજવીઓ રાજરાજા પ્રથમ નૃસિંહજર્મન પ્રથમ ચાલુક્ય વંશના રાજવીઓ ચંદેલ રાજવીઓ રાજરાજા પ્રથમ નૃસિંહજર્મન પ્રથમ ચાલુક્ય વંશના રાજવીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હલ્દીઘાટીનું રણમેદાન કયા શહેરની નજીક છે ? જયપુર અજમેર જોધપુર ઉદયપુર જયપુર અજમેર જોધપુર ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (HSRA)ની સ્થાપના કોણે કરી હતી ? આપેલ પૈકી કોઈ નહીં વી.કે. દત્ત ચિતરંજનદાસ ભગતિસંહ આપેલ પૈકી કોઈ નહીં વી.કે. દત્ત ચિતરંજનદાસ ભગતિસંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. તમિલ કન્નડ સંસ્કૃત તેલુગુ તમિલ કન્નડ સંસ્કૃત તેલુગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ક્યા ગુપ્ત રાજાએ હુણોને હરાવી ભારત બહાર હાંકી કાઢયા હતા ? કુમારગુપ્ત સ્કંદગુપ્ત ભાનુગુપ્ત સમુદ્રગુપ્ત કુમારગુપ્ત સ્કંદગુપ્ત ભાનુગુપ્ત સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP