ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ? પુનઃ જન્મ એકાત્મની હયાતી સ્યદવદા કર્મ પુનઃ જન્મ એકાત્મની હયાતી સ્યદવદા કર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાજ સુધારક કરસનદાસ મુળજીએ ___ નામે સાપ્તાહિક શરૂ કર્યું હતું. હિતેચ્છુ સત્ય પ્રકાશ સમશેર બહાદુર દેશી મિત્ર હિતેચ્છુ સત્ય પ્રકાશ સમશેર બહાદુર દેશી મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે ? કોણાર્ક મહાબલીપુરમ કૈલાશનાથ બૃહદેશ્વર કોણાર્ક મહાબલીપુરમ કૈલાશનાથ બૃહદેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રારંભિક તબક્કામાં મહેરગઢમાં કુલ પાકો પૈકી 90% પાકમાં કોનો સમાવેશ થતો હતો ? ઘઉં તલ ડાંગર જવ ઘઉં તલ ડાંગર જવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સવંતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ? વિક્રમાદિત્ય પાંચમો સોમેશ્વર બીજો વિક્રમાદિત્ય છઠ્ઠો તૈલપ પ્રથમ વિક્રમાદિત્ય પાંચમો સોમેશ્વર બીજો વિક્રમાદિત્ય છઠ્ઠો તૈલપ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ? વિધવા પુનઃલગ્ન સતીપ્રથા નાબુદી બાળલગ્ન સ્ત્રી કેળવણી વિધવા પુનઃલગ્ન સતીપ્રથા નાબુદી બાળલગ્ન સ્ત્રી કેળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP