ભારતનો ઈતિહાસ (History of India) બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ? યોગ્ય કાર્ય આખરી વાસ્તવિકતા દુ:ખ અને તેની નાબુદી મુક્તિ યોગ્ય કાર્ય આખરી વાસ્તવિકતા દુ:ખ અને તેની નાબુદી મુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 1950 વર્ષ 1959 વર્ષ 1961 વર્ષ 1955 વર્ષ 1950 વર્ષ 1959 વર્ષ 1961 વર્ષ 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય વંશના કયા રાજા "પ્રિયદર્શી" રાજા તરીકે જાણીતાં છે ? બિંબિસાર અશોક બિંદુસાર ચંદ્રગુપ્ત બિંબિસાર અશોક બિંદુસાર ચંદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ? એક સ્થળેથી બીજા સ્થળે જવું ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું એક સ્થળેથી બીજા સ્થળે જવું ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ? લાકડામાંથી માટીમાંથી પથ્થરમાંથી અકીકમાંથી લાકડામાંથી માટીમાંથી પથ્થરમાંથી અકીકમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના પ્રથમ અને એક માત્ર ભારતીય, ગવર્નર જનરલ કોણ હતા ? ગોવિંદ વલ્લભ પંત લોર્ડ માઉન્ટ બેટન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી ગોવિંદ વલ્લભ પંત લોર્ડ માઉન્ટ બેટન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સી. રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP