ભારતનો ઈતિહાસ (History of India) બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ? મુક્તિ આખરી વાસ્તવિકતા યોગ્ય કાર્ય દુ:ખ અને તેની નાબુદી મુક્તિ આખરી વાસ્તવિકતા યોગ્ય કાર્ય દુ:ખ અને તેની નાબુદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'બેંગોલ ગઝેટ' નામનું સર્વપ્રથમ સમાચારપત્ર કોણે શરૂ કરાવ્યું હતું ? સર એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ જેમ્સ ઓગસ્ટસ હિકી મેક્સમૂલર સર એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ જેમ્સ ઓગસ્ટસ હિકી મેક્સમૂલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ? અધિરાજેન્દ્ર ચોલા રાજારાજા ચોલા -I રાજાધિરાજ ચોલા રાજેન્દ્ર ચોલા -I અધિરાજેન્દ્ર ચોલા રાજારાજા ચોલા -I રાજાધિરાજ ચોલા રાજેન્દ્ર ચોલા -I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. ચરક સુશ્રુત વરાહમિહિર ભાસ્કરાચાર્ય ચરક સુશ્રુત વરાહમિહિર ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ? કંકાવટી વેરની વસૂલાત કોઈનો લાડકવાયો સમરાંગણ કંકાવટી વેરની વસૂલાત કોઈનો લાડકવાયો સમરાંગણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વાસકો-દ-ગામાં ભારતમાં ક્યારે આવ્યો ? 1442 1498 1494 1496 1442 1498 1494 1496 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP