ભારતનો ઈતિહાસ (History of India) બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ? મુક્તિ આખરી વાસ્તવિકતા યોગ્ય કાર્ય દુ:ખ અને તેની નાબુદી મુક્તિ આખરી વાસ્તવિકતા યોગ્ય કાર્ય દુ:ખ અને તેની નાબુદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજી સાપ્તાહિક 'ધ હિતવાદ'ની શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી ? ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે રાજા રામમોહનરાય લાલા લજપતરાય ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે રાજા રામમોહનરાય લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ? યંગ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનીયન હરિજન વોઈસ ઓફ ઈન્ડિયા યંગ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનીયન હરિજન વોઈસ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? હુમાયુ શાહજહાં અકબર બાબર હુમાયુ શાહજહાં અકબર બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ? 8 એપ્રિલ, 1829 4 ઓગસ્ટ, 1811 10 ડિસેમ્બર, 1829 11 જુલાઈ, 1832 8 એપ્રિલ, 1829 4 ઓગસ્ટ, 1811 10 ડિસેમ્બર, 1829 11 જુલાઈ, 1832 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચાણક્યનું સાચું નામ શું હતું ? વિશિષ્ટ વિષ્ણુ ગુપ્ત રામતનું મિશ્રા કૌટિલ્ય વિશિષ્ટ વિષ્ણુ ગુપ્ત રામતનું મિશ્રા કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP