ભારતનો ઈતિહાસ (History of India) 'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી ? ફિરુઝ તઘલક મુબારક ખીલજી મોહંમદ તઘલક અલાઉદ્દીન ખીલજી ફિરુઝ તઘલક મુબારક ખીલજી મોહંમદ તઘલક અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ? મુહમ્મદ શાહ જહાંદરશાહ બહાદુરશાહ-પ્રથમ ફર્રુખશિયર મુહમ્મદ શાહ જહાંદરશાહ બહાદુરશાહ-પ્રથમ ફર્રુખશિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો ? 1% 5% 8% 10% 1% 5% 8% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1631માં તાજમહાલ બાંધવાની શરૂઆત થઈ હતી, તેનું બાંધકામ કયા વર્ષમાં થયું હતું ? 1640 1653 1645 1632 1640 1653 1645 1632 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ? વેરની વસૂલાત સમરાંગણ કોઈનો લાડકવાયો કંકાવટી વેરની વસૂલાત સમરાંગણ કોઈનો લાડકવાયો કંકાવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાવીરની તુરત જ પહેલાં કયા તિર્થકર હતાં ? પાર્શ્વનાથ સુમતિનાથ નેમિનાથ શાંતિનાથ પાર્શ્વનાથ સુમતિનાથ નેમિનાથ શાંતિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP