ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ? કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'બહુજન હિતાય બહુજન સુખાય' એ ___ નું સૂત્ર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઓલ ઈન્ડિયા રેડિયો ક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સાહિત્ય અકાદમી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઓલ ઈન્ડિયા રેડિયો ક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાચાર પત્ર 'અમૃત બઝાર પત્રિકા'ના સંસ્થાપકનું નામ જણાવો. બંકિમચંદ્ર ચેટર્જી મોતીલાલ ઘોષ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ચાર્શમેન બંકિમચંદ્ર ચેટર્જી મોતીલાલ ઘોષ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ચાર્શમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ? રૈયતવારી સ્થાયી બંદોબસ્ત ઈજારેદારી મહાલવારી રૈયતવારી સ્થાયી બંદોબસ્ત ઈજારેદારી મહાલવારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બક્ષીપંચમાં નીચેનામાંથી કયા મહાનુભાવે સેવા આપી હતી ? આઈ.પી.દેસાઈ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તારાબહેન પટેલ આઈ.પી.દેસાઈ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તારાબહેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ? 2 સપ્ટેમ્બર, 1896 1 સપ્ટેમ્બર, 1896 31 ઓગસ્ટ, 1896 30 ઓગસ્ટ, 1896 2 સપ્ટેમ્બર, 1896 1 સપ્ટેમ્બર, 1896 31 ઓગસ્ટ, 1896 30 ઓગસ્ટ, 1896 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP