ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ? કાકડીયા રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક / ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો. સામાજિક/ધાર્મિક સંગઠનો 1) બ્રહ્મ સમાજ 2) પ્રાર્થના સમાજ 3) આર્ય સમાજ 4) રામકૃષ્ણ મિશન સ્થાપકો A) સ્વામી વિવેકાનંદB) સ્વામી દયાનંદ C) આત્મારામ પાંડુરંગ D) રાજા રામમોહનરાય 1-A, 2-D, 3-C, 4-B 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-D, 3-C, 4-B 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ? ભાગવત સંપ્રદાય સક્ય સંપ્રદાય શૈવ સંપ્રદાય સૌર સંપ્રદાય ભાગવત સંપ્રદાય સક્ય સંપ્રદાય શૈવ સંપ્રદાય સૌર સંપ્રદાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ધારવાડ સમય" કોને કહે છે ? ટર્શયરી યુગના અંત ભાગને પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને ટર્શયરી યુગના અંત ભાગને પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે 'યુદ્ધ કેદીઓ'ને 'આઝાદ હિંદ ફોઝ' માં સામેલ કરી શકાયેલ હતા ? જાપાન જર્મની ચીન ઈટલી જાપાન જર્મની ચીન ઈટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ? બૃહદરથ સંપ્રતિ ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસાર બૃહદરથ સંપ્રતિ ચંદ્રગુપ્ત મૌર્ય બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP