ભારતનો ઈતિહાસ (History of India)
નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ?

વિજયનગર રાજ્યતંત્રનું
હોયસાલ રાજ્યતંત્રનું
કાકડીયા રાજ્યતંત્રનું
બહામણી રાજ્યતંત્રનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહંમદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો ?

મલેક કાફુર
કુતુબુદ્દીન ઐબક
ગ્યાસુદ્દીન ખલજી
બખ્તિયાર ખલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ?

સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન)
સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન)
દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન)
'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP