ભારતનો ઈતિહાસ (History of India) કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો ? ચંદ્રગુપ્ત-II ચંદ્રગુપ્ત-I કુમારગુપ્ત-I સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત-II ચંદ્રગુપ્ત-I કુમારગુપ્ત-I સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ? હુમાયુનામા - હુમાયુ મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત કુમારસંભવ - કાલિદાસ કથાસરિતસાગર - સોમદેવ હુમાયુનામા - હુમાયુ મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત કુમારસંભવ - કાલિદાસ કથાસરિતસાગર - સોમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધી-ઈરવિન સમજૂતી ક્યારે થઈ હતી ? માર્ચ 1929 માર્ચ 1932 માર્ચ 1930 માર્ચ 1931 માર્ચ 1929 માર્ચ 1932 માર્ચ 1930 માર્ચ 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રથમંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા ? પલ્લવ ગુપ્ત કુશાણ સોલંકી પલ્લવ ગુપ્ત કુશાણ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગમ સાહિત્ય મોટા ભાગે કઈ ભાષામાં રચાયું હતું ? તમિલ કન્નડ મલયાલમ તેલુગુ તમિલ કન્નડ મલયાલમ તેલુગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ? સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP