ભારતનો ઈતિહાસ (History of India)
કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો ?

ચંદ્રગુપ્ત-II
કુમારગુપ્ત-I
ચંદ્રગુપ્ત-I
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?

સુખદેવ
બિસ્મિલ
મદનલાલ ધિંગરા
ખુદીરામ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP