ભારતનો ઈતિહાસ (History of India) કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો ? ચંદ્રગુપ્ત-I કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-II સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત-I કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-II સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ? રેગ્યુલેટિંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એક્ટ, 1853 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એક્ટ, 1853 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઓગસ્ટ - 1947 માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? માઉન્ટબેટન એટલી રૂઝવેલ્ટ ચર્ચિલ માઉન્ટબેટન એટલી રૂઝવેલ્ટ ચર્ચિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ? સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીતનો વાજિંત્રોમાં તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે ? અમીર ખુસરો મુહમ્મદયંગી બહરોજ હમીદરાજા અમીર ખુસરો મુહમ્મદયંગી બહરોજ હમીદરાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP