ભારતનો ઈતિહાસ (History of India)
કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો ?

સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત-II
કુમારગુપ્ત-I
ચંદ્રગુપ્ત-I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા ?

કલકત્તા, 1917
લાહોર, 1929
બેલગાંવ, 1924
લખનઉ, 1996

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે.

ચાંદ્રમાસ
શબ
જરથોસ્તી માસ
રોજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ?

ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861
ચાર્ટર એકટ, 1853
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP