ભારતનો ઈતિહાસ (History of India) કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો ? સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત-I કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-II સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત-I કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર પ્રથમ માસ કયો છે ? ચૈત્ર પોષ ફાગણ કારતક ચૈત્ર પોષ ફાગણ કારતક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હલ્દીઘાટીના યુદ્ધમાં મુગલ સમ્રાટ અકબરની સેનાનું મુખ્ય નેતૃત્વ કોણે કર્યું હતું ? અલી આસફખાન રામશાહ તૌમર સૈયદ અહેમદ ખાન માનસિંહ પ્રથમ અલી આસફખાન રામશાહ તૌમર સૈયદ અહેમદ ખાન માનસિંહ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ? રાજરાજા પ્રથમ ચાલુક્ય વંશના રાજવીઓ ચંદેલ રાજવીઓ નૃસિંહજર્મન પ્રથમ રાજરાજા પ્રથમ ચાલુક્ય વંશના રાજવીઓ ચંદેલ રાજવીઓ નૃસિંહજર્મન પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ? ગણિત શાસ્ત્ર બાગાયત વિદ્યા તબીબી શાખાની યુનાની પદ્ધતિ જ્યોતિષશાસ્ત્ર ગણિત શાસ્ત્ર બાગાયત વિદ્યા તબીબી શાખાની યુનાની પદ્ધતિ જ્યોતિષશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું આપેલ તમામ બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. શ્રી સંપ્રદાયની સ્થાપના કરી જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું આપેલ તમામ બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. શ્રી સંપ્રદાયની સ્થાપના કરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP