ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયું જૈન લખાણ નથી ? સૂત્રક્રીતંગ આચારાંગ સૂત્ર કલ્પસૂત્ર વિશુદ્ધીમાગા સૂત્રક્રીતંગ આચારાંગ સૂત્ર કલ્પસૂત્ર વિશુદ્ધીમાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલય ___ દ્વારા સ્થાપવામાં આવી હતી. ભગિની નિવેદિતા ડી.કે.કર્વે એની બેસન્ટ રવીન્દ્રનાથ ટાગોર ભગિની નિવેદિતા ડી.કે.કર્વે એની બેસન્ટ રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શેરશાહ સૂરીએ કોલકાતાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમિયાન નવું નામ ગ્રાન્ડ ટ્રંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ? એનએચ -2 એનએચ -3 એનએચ -1 એનએચ -1 તથા એનએચ -2 એનએચ -2 એનએચ -3 એનએચ -1 એનએચ -1 તથા એનએચ -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લોર્ડ ડેલહાઉસી દ્વારા ખાલસા કરવામાં આવેલ રજવાડાઓનો સાચો ક્રમ જણાવો. સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ? સુભાષચંદ્ર બોઝ દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી સુભાષચંદ્ર બોઝ દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રથમંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા ? ગુપ્ત પલ્લવ સોલંકી કુશાણ ગુપ્ત પલ્લવ સોલંકી કુશાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP