ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે.
ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે.
ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી.

પંચતંત્રની વાર્તા
અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા
મારા અનુભવો
શિવાજીની શૌર્યગાથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કલાપીનું પૂરું નામ જણાવો.

અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી
સમરસિંહ ગોહિલ
તખ્તસિંહ પરમાર
સુરસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP