ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કાવ્ય કોની રચના છે ? મકરંદ દવે બાલકૃષ્ણ દવે સુંદરમ કુન્દનિકા કાપડિયા મકરંદ દવે બાલકૃષ્ણ દવે સુંદરમ કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ? આર્ય સમાજ ગુજરાત વિદ્યાસભા ભારતીય વિદ્યાભવન ગુજરાતી સાહિત્ય પરિષદ આર્ય સમાજ ગુજરાત વિદ્યાસભા ભારતીય વિદ્યાભવન ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ? સુરેશ જોષી બળવંતરાય ઠાકોર નિરંજન ભગત મકરંદ દવે સુરેશ જોષી બળવંતરાય ઠાકોર નિરંજન ભગત મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્યએ આપેલ વ્યાકરણ ગ્રંથ ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’માં દુહાઓ કયા રસના છે ? કરુણ રુદ્ર ભયાનક શોર્ય અને પ્રેમ કરુણ રુદ્ર ભયાનક શોર્ય અને પ્રેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? ભૂકંપ 2001 આયોધ્યા આંદોલન કટોકટી 1975 મોગલ આક્રમણ ભૂકંપ 2001 આયોધ્યા આંદોલન કટોકટી 1975 મોગલ આક્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ હર્ષદ ત્રિવેદીનું વતન જણાવો. કચ્છ અમદાવાદ ભાવનગર સુરેન્દ્રનગર કચ્છ અમદાવાદ ભાવનગર સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP