ભારતનો ઈતિહાસ (History of India) 'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ? એમ.એલ. દાંતવાલા દાદાભાઈ નવરોજી બી.એસ.મીન્હાસ પી.ડી. ઓઝા એમ.એલ. દાંતવાલા દાદાભાઈ નવરોજી બી.એસ.મીન્હાસ પી.ડી. ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગિરાસદારી' પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? 1951 1950 1949 1948 1951 1950 1949 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે ? ઋગ્વેદ અથર્વવેદ સામવેદ યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ સામવેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતે મળેલ 33મા વાર્ષિક અધિવેશનમાં પ્રમુખ તરીકે પ્રથમ મહિલા નીચેના પૈકી કોણ હતા ? શ્રીમતી નલ્લીસેન ગુપ્તા રાજકુમારી અમૃતકૌર સરોજિની નાયડુ શ્રીમતી એની બેસન્ટ શ્રીમતી નલ્લીસેન ગુપ્તા રાજકુમારી અમૃતકૌર સરોજિની નાયડુ શ્રીમતી એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગીત ગોવિંદના લેખક કોણ હતા ? કાલિદાસ કબીર જયદેવ રવિદાસ કાલિદાસ કબીર જયદેવ રવિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે ? વલંદાઓ ફિરંગીઓ પારસી ફ્રેન્ચ વલંદાઓ ફિરંગીઓ પારસી ફ્રેન્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP