ભારતનો ઈતિહાસ (History of India) 'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ? બી.એસ.મીન્હાસ પી.ડી. ઓઝા એમ.એલ. દાંતવાલા દાદાભાઈ નવરોજી બી.એસ.મીન્હાસ પી.ડી. ઓઝા એમ.એલ. દાંતવાલા દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ? સુરેન્દ્રનાથ બેનરજી સુભાષચંદ્ર બોઝ દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી સુભાષચંદ્ર બોઝ દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ? ઉજ્જૈન શલાતુર પાટલીપુત્ર તક્ષશિલા ઉજ્જૈન શલાતુર પાટલીપુત્ર તક્ષશિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)નું વડુમથક ક્યાં આવેલું છે ? બેંગલુરુ દિલ્હી જયપુર મુંબઈ બેંગલુરુ દિલ્હી જયપુર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમ સંવત 1648માં ગુજરાતમાં ભૂચર મોરીના મેદાનમાં પ્રસિધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ થયું હતું ___ ભૂચર મોરીનું આ મેદાન કયાં આવેલું છે ? ધ્રોલ વ્યારા વઢવાણ જામજોધપુર ધ્રોલ વ્યારા વઢવાણ જામજોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ? મુંડક ઉપનિષદ અથર્વવેદ ચંદોગ્યા ઉપનિષદ ઋગ્વેદ મુંડક ઉપનિષદ અથર્વવેદ ચંદોગ્યા ઉપનિષદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP