ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાનો અંત પીડાનું અસ્તિત્વ પીડાનું કારણ પીડાના અંત માટેનો પથ પીડાનો અંત પીડાનું અસ્તિત્વ પીડાનું કારણ પીડાના અંત માટેનો પથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? હંટર કમિશન ડાયર કમિશન વાયલી કમિશન રોલેટ કમિશન હંટર કમિશન ડાયર કમિશન વાયલી કમિશન રોલેટ કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? કબીર એકનાથ તુકારામ ભગવાનદાસ કબીર એકનાથ તુકારામ ભગવાનદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ સાહિત્ય સામાન્ય રીતે કઈ ભાષામાં લખાયેલું છે ? સંસ્કૃત પ્રાકૃત પાલી તામીલ સંસ્કૃત પ્રાકૃત પાલી તામીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ? રાજા રામમોહન રાય શહીદ ભગતસિંહ બી. જી. તિલક લાલા લજપતરાય રાજા રામમોહન રાય શહીદ ભગતસિંહ બી. જી. તિલક લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ગદર પાર્ટી" ની સ્થાપના કયા દેશમાં કરવામાં આવતી હતી ? અમેરિકા અફઘાનિસ્તાન જાપાન જર્મન અમેરિકા અફઘાનિસ્તાન જાપાન જર્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP