ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાનું અસ્તિત્વ પીડાના અંત માટેનો પથ પીડાનું કારણ પીડાનો અંત પીડાનું અસ્તિત્વ પીડાના અંત માટેનો પથ પીડાનું કારણ પીડાનો અંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા ? ઉજ્જૈન અવધ કાશી મગધ ઉજ્જૈન અવધ કાશી મગધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ચળવળ વખતે 'ચલો દિલ્લી' નો નારો કોણે આપ્યો હતો ? જવાહરલાલ નેહરુ નેતાજી સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ નેતાજી સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ? ભક્તિ સેના આઝાદ હિંદ ફોજ સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ ભારત સેના ભક્તિ સેના આઝાદ હિંદ ફોજ સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ ભારત સેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના ત્રણ શરણ (આશ્રય) માં નીચેનાં પૈકી કોનો સમાવેશ થયો નથી ? સંઘ ધર્મ બુદ્ધ ભિક્ષુ સંઘ ધર્મ બુદ્ધ ભિક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ? પુરંદરની સંધિ મેંગ્લોરની સંધિ મદ્રાસની સંધિ શ્રી રંગપટ્ટનમની સંધિ પુરંદરની સંધિ મેંગ્લોરની સંધિ મદ્રાસની સંધિ શ્રી રંગપટ્ટનમની સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP