ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાના અંત માટેનો પથ પીડાનું કારણ પીડાનું અસ્તિત્વ પીડાનો અંત પીડાના અંત માટેનો પથ પીડાનું કારણ પીડાનું અસ્તિત્વ પીડાનો અંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું ? 29-09-1757 23-06-1757 23-08-1757 25-07-1757 29-09-1757 23-06-1757 23-08-1757 25-07-1757 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ? ભાસ્કરાચાર્યને વરાહમિહિરને આર્યભટ્ટને બ્રહ્મગુપ્તને ભાસ્કરાચાર્યને વરાહમિહિરને આર્યભટ્ટને બ્રહ્મગુપ્તને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના કયા શહેરમાં આવેલા જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો ? લાહોર અમૃતસર લુધિયાણા જલંધર લાહોર અમૃતસર લુધિયાણા જલંધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ? બહામણી રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી. ગોપાલકૃષ્ણ ગોખલે દાદાભાઈ નવરોજી બાળગંગાધર તિલક એ.ઓ.હ્યુમ ગોપાલકૃષ્ણ ગોખલે દાદાભાઈ નવરોજી બાળગંગાધર તિલક એ.ઓ.હ્યુમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP