ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાનું અસ્તિત્વ પીડાનું કારણ પીડાના અંત માટેનો પથ પીડાનો અંત પીડાનું અસ્તિત્વ પીડાનું કારણ પીડાના અંત માટેનો પથ પીડાનો અંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગમ સાહિત્ય મોટા ભાગે કઈ ભાષામાં રચાયું હતું ? કન્નડ મલયાલમ તમિલ તેલુગુ કન્નડ મલયાલમ તમિલ તેલુગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોપાલકૃષ્ણ ગોખલેને સમર્પિત 'ધર્માત્મા ગોખલે' પુસ્તક કોણે લખ્યું છે ? ચિત્તરંજનદાસ દેશબંધુ મદનમોહન માલવીયા પંડિત નેહરુ ગાંધીજી ચિત્તરંજનદાસ દેશબંધુ મદનમોહન માલવીયા પંડિત નેહરુ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગળી (Indigo) ઉગાડતા કિસાનોને માટે ગાંધીજીની આગેવાની હેઠળ કયો સત્યાગ્રહ થયો હતો ? બારડોલી સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ નાગપુર સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ નાગપુર સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો. નરેન્દ્ર મહેન્દ્ર નાગેન્દ્ર ગજેન્દ્ર નરેન્દ્ર મહેન્દ્ર નાગેન્દ્ર ગજેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ઝંડા સત્યાગ્રહ" અને તા.18-6-1923ના રોજ ઓલ ઈન્ડિયા ફ્લેગ ડેની ઉજવણી માટે નીચે પૈકી કયુ શહેર પ્રચલિત છે ? નાગપુર નૈનીતાલ કાનપુર ભોપાલ નાગપુર નૈનીતાલ કાનપુર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP