ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાનું કારણ પીડાનું અસ્તિત્વ પીડાના અંત માટેનો પથ પીડાનો અંત પીડાનું કારણ પીડાનું અસ્તિત્વ પીડાના અંત માટેનો પથ પીડાનો અંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજા મહેન્દ્ર પ્રતાપસિંહે વર્ષ 1915માં ક્યા સ્થળે ભારતની વચગાળાની સરકાર બાગ-એ-બાબરની સ્થાપના કરી હતી ? ઢાકા ઈસ્લામાબાદ કાબુલ ટોક્યો ઢાકા ઈસ્લામાબાદ કાબુલ ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ? જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ? ચંદ્રશેખર આઝાદે ભગતસિંહે શ્યામજીકૃષ્ણ વર્માએ વિનાયક સાવરકરે ચંદ્રશેખર આઝાદે ભગતસિંહે શ્યામજીકૃષ્ણ વર્માએ વિનાયક સાવરકરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા ? શ્રીમતી એની બેસન્ટ અરૂણા અસફ અલી શ્રીમતી નેલી સેનગુપ્તા શ્રીમતી સરોજિની નાયડુ શ્રીમતી એની બેસન્ટ અરૂણા અસફ અલી શ્રીમતી નેલી સેનગુપ્તા શ્રીમતી સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ? ભાસ્કરાચાર્યને આર્યભટ્ટને વરાહમિહિરને બ્રહ્મગુપ્તને ભાસ્કરાચાર્યને આર્યભટ્ટને વરાહમિહિરને બ્રહ્મગુપ્તને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP