ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે :

પીડાનું કારણ
પીડાનું અસ્તિત્વ
પીડાના અંત માટેનો પથ
પીડાનો અંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ કયા પુરાતત્વ સ્થળેથી પાષણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ?

મહેરગઢ
કોટદિજી
આમરી
કાલીબંગન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ મૈકાલે
લોર્ડ હેસ્ટિંગ્સ
લોર્ડ વિલિંગ્ડન
વિલિયમ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ?

લાલા લજપતરાય
બી.જી. તીલક
રાજા રામમોહનરાય
શહીદ ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP