ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે :

પીડાનું અસ્તિત્વ
પીડાનો અંત
પીડાનું કારણ
પીડાના અંત માટેનો પથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ?

ફિરોઝશાહ
શેરશાહ
કુત્બુદ્દીન
જલાલુદ્દીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહિલાઓને સંબંધિત બાબતોમાં રાહત આપવા માટે કયા સુલ્તાને સૌપ્રથમ વખત 'Famine Code' બનાવેલ હતો ?

મોહમ્મદ બિન તુઘલક
અલાઉદ્દીન ખીલજી
બલ્બન
ફિરૂઝ તઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP