ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે :

પીડાનું અસ્તિત્વ
પીડાના અંત માટેનો પથ
પીડાનું કારણ
પીડાનો અંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્ર ચળવળ વખતે 'ચલો દિલ્લી' નો નારો કોણે આપ્યો હતો ?

જવાહરલાલ નેહરુ
નેતાજી સુભાષચંદ્ર બોઝ
સરદાર પટેલ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ?

ભક્તિ સેના
આઝાદ હિંદ ફોજ
સ્વતંત્ર ભારત સૈન્ય
આઝાદ ભારત સેના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ?

પુરંદરની સંધિ
મેંગ્લોરની સંધિ
મદ્રાસની સંધિ
શ્રી રંગપટ્ટનમની સંધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP