ભારતનો ઈતિહાસ (History of India)
'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ?

રાજા રામમોહન રાય
સ્વામી રામકૃષ્ણ પરમહંસ
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્ચિત કરે છે...

આપેલ પૈકી એક પણ નહીં
સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે
સિમલા એક પર્યટન સ્થળ તરીકે
ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરુઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

મુંબઈ-પુણે
મુંબઈ-થાણે
દિલ્હી-અમદાવાદ
દિલ્હી-મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો.

કુવર સિંઘ
તાત્યા ટોપે
ખાન બહાદુર ખાન
નાના સાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ?

રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP