ભારતનો ઈતિહાસ (History of India) 'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ? સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો ? કેનિંગ વેલેસ્લી વોરન હેસ્ટીંગ ડેલહાઉસી કેનિંગ વેલેસ્લી વોરન હેસ્ટીંગ ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ? મુંડક ઉપનિષદ અથર્વવેદ ઋગ્વેદ ચંદોગ્યા ઉપનિષદ મુંડક ઉપનિષદ અથર્વવેદ ઋગ્વેદ ચંદોગ્યા ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે ? ચીન બર્મા પર્શિયા એનાટોલીઆ ચીન બર્મા પર્શિયા એનાટોલીઆ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ, 1919ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી ? મોર્લે મિન્ટો સુધારા રેગ્યુલેટિંગ એક્ટ, 1873 રેગ્યુલેટિંગ એક્ટ, 1891 રોલેટ એક્ટ મોર્લે મિન્ટો સુધારા રેગ્યુલેટિંગ એક્ટ, 1873 રેગ્યુલેટિંગ એક્ટ, 1891 રોલેટ એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? ગાંધીજી રાજ નારાયણ બોઝ બાળ ગંગાધર ટિલક પંડિત દીનદયાળ ગાંધીજી રાજ નારાયણ બોઝ બાળ ગંગાધર ટિલક પંડિત દીનદયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP