ભારતનો ઈતિહાસ (History of India) 'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ? સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રસંગ્રામ દરમ્યાનની સંસ્થાઓ અને તેનાં વિસ્તારને યોગ્ય રીતે જોડો.1) સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી 2) સ્વદેશી મિત્ર મંડળ 3) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 4) ઝંડા સત્યાગ્રહ A) નાગપુર B) મુંબઈ C) બંગાળ D) અમદાવાદ 1-A, 2-D, 3-C, 4-B 1-B, 2-A, 3-D, 4-C 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-D, 3-C, 4-B 1-B, 2-A, 3-D, 4-C 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-C, 3-B, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે' આ સૂત્ર કોણે આપેલ હતું ? ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી બાળ ગંગાધર તિલક લાલા લજપતરાય ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી બાળ ગંગાધર તિલક લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ? 31 ઓગસ્ટ, 1896 1 સપ્ટેમ્બર, 1896 2 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 31 ઓગસ્ટ, 1896 1 સપ્ટેમ્બર, 1896 2 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ? ચંદોગ્યા ઉપનિષદ અથર્વવેદ ઋગ્વેદ મુંડક ઉપનિષદ ચંદોગ્યા ઉપનિષદ અથર્વવેદ ઋગ્વેદ મુંડક ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિદર્શિની'ની ઓળખ મળે છે ? માસ્કી અને ગુર્જરા પ્રયાગ પ્રશસ્તિ કલસી અભિલેખ મેહશૈલી અભિલેખ માસ્કી અને ગુર્જરા પ્રયાગ પ્રશસ્તિ કલસી અભિલેખ મેહશૈલી અભિલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP