ભારતનો ઈતિહાસ (History of India)
'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ?

રાજા રામમોહન રાય
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
સ્વામી રામકૃષ્ણ પરમહંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ?

વિધવા પુનઃલગ્ન
સ્ત્રી કેળવણી
બાળલગ્ન
સતીપ્રથા નાબુદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તીભાગ મુવમેન્ટ 1946માં થયેલ હતી તે હાલમાં કયા રાજય સાથે સંકળાયેલ છે ?

આંધ્ર પ્રદેશ
ઓડિશા
બિહાર
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ?

મહાત્મા ફૂલે
ઈશ્વચંદ્ર વિદ્યાસાગર
નારાયણ ચંદાવરકર
આર.જી.ભંડારકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP