ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો.

દયાનંદ સરસ્વતી
મહાત્મા ગાંધી
સ્વામી વિવેકાનંદ
કબીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ
પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર
અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી
મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ?

રાજરાજા પ્રથમ
ચંદેલ રાજવીઓ
નૃસિંહજર્મન પ્રથમ
ચાલુક્ય વંશના રાજવીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

હરીશ અગ્રવાલ
એમ.એચ‌. મેરીગોવડા
વિશ્વનાથ ધનદેવ
એસ.પી. ગૌતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP