ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો. કબીર મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી કબીર મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત ક્યા દેશ સાથે માનવીય સહાય અને આપદા રાહત અભ્યાસ 'ટાઈગર ટ્રાયમ્ફ'નું આયોજન કરે છે ? રશિયા અમેરિકા બ્રિટન જાપાન રશિયા અમેરિકા બ્રિટન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બીજું વિશ્વ યુદ્ધ ક્યા સમયગાળા દરમિયાન થયું હતું ? વર્ષ 1941-47 વર્ષ 1933-39 વર્ષ 1939-45 વર્ષ 1944-49 વર્ષ 1941-47 વર્ષ 1933-39 વર્ષ 1939-45 વર્ષ 1944-49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ? આર.જી.ભંડારકર મહાત્મા ફૂલે નારાયણ ચંદાવરકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર આર.જી.ભંડારકર મહાત્મા ફૂલે નારાયણ ચંદાવરકર ઈશ્વચંદ્ર વિદ્યાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનું જન્મ સ્થળ જણાવો. કરમસદ નડિયાદ ધર્મજ બોરસદ કરમસદ નડિયાદ ધર્મજ બોરસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ? ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ રોલેટ સત્યાગ્રહ અસહકાર ચળવળ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ રોલેટ સત્યાગ્રહ અસહકાર ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP