ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો. મહાત્મા ગાંધી કબીર સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી કબીર સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઉજ્જૈન' નું પ્રાચીન નામ શું હતું ? અવંતી ઇન્દ્રાવતી કર્માવતી રેવતી અવંતી ઇન્દ્રાવતી કર્માવતી રેવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ? પ્લાસીનું યુદ્ધ બકસરનું યુદ્ધ પ્રથમ કર્ણાટક વિગ્રહ તૃતીય કર્ણાટક વિગ્રહ પ્લાસીનું યુદ્ધ બકસરનું યુદ્ધ પ્રથમ કર્ણાટક વિગ્રહ તૃતીય કર્ણાટક વિગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયનાં સ્થાપક કોણ હતા ? એની બેસન્ટ ડી.કે.કર્વે સિસ્ટર નિવેદિતા રવીન્દ્રનાથ ટાગોર એની બેસન્ટ ડી.કે.કર્વે સિસ્ટર નિવેદિતા રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ? મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમ સંવત 1648માં ગુજરાતમાં ભૂચર મોરીના મેદાનમાં પ્રસિધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ થયું હતું ___ ભૂચર મોરીનું આ મેદાન કયાં આવેલું છે ? વઢવાણ વ્યારા ધ્રોલ જામજોધપુર વઢવાણ વ્યારા ધ્રોલ જામજોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP