ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો. મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ કબીર મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ? બી.એસ.મીન્હાસ દાદાભાઈ નવરોજી એમ.એલ. દાંતવાલા પી.ડી. ઓઝા બી.એસ.મીન્હાસ દાદાભાઈ નવરોજી એમ.એલ. દાંતવાલા પી.ડી. ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી, 1947માં કોણે કરી હતી ? માઉન્ટબેટન સાયમન વેવલ એટલી માઉન્ટબેટન સાયમન વેવલ એટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આરઝી હકૂમત'ની આગેવાની કોણે લીધી હતી ? પ્રભાશંકર પટ્ટણી સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ રતુભાઈ અદાણી પ્રભાશંકર પટ્ટણી સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ રતુભાઈ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લોર્ડ ડેલહાઉસી દ્વારા ખાલસા કરવામાં આવેલ રજવાડાઓનો સાચો ક્રમ જણાવો. સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી ? જેલમ ગંગા સતલજ રાવી જેલમ ગંગા સતલજ રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP