ભારતનો ઈતિહાસ (History of India)
મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

રાખલદાસ બેનર્જી
પંડિત માધો સરૂપ વત્સ
દયારામ સહાની
એચ.ડી. સાંકલીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો.

યુ.એન. ઢેબર
કસ્તુરબા ગાંધી
જમનાલાલ બજાજ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ?

સ્વામી દયાનંદ સરસ્વતી
રાજા રામમોહન રાય
સ્વામી વિવેકાનંદ
સ્વામી રામકૃષ્ણ પરમહંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સને 1920 થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતુ તે કયા નામથી જાણીતું છે ?

ખિલાફત આંદોલન
હિંદ છોડો આંદોલન
અસહકારનું આંદોલન
સવિનય કાનૂન ભંગ આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP