ભારતનો ઈતિહાસ (History of India) વચગાળાની પ્રથમ રાષ્ટ્રીય સરકારની રચના ક્યારે થઈ હતી ? 2જી ઓક્ટોબર, 1946 2જી સપ્ટેમ્બર, 1946 1લી ઓગસ્ટ, 1946 5મી સપ્ટેમ્બર, 1946 2જી ઓક્ટોબર, 1946 2જી સપ્ટેમ્બર, 1946 1લી ઓગસ્ટ, 1946 5મી સપ્ટેમ્બર, 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બંકિમચંદ્રનું 'વંદેમાતરમ્' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ? દાંડીકૂચ હિંદછોડો લડત બંગભંગની લડત ચંપારણ સત્યાગ્રહ દાંડીકૂચ હિંદછોડો લડત બંગભંગની લડત ચંપારણ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના કયા શહેરમાં આવેલા જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો ? અમૃતસર લુધિયાણા લાહોર જલંધર અમૃતસર લુધિયાણા લાહોર જલંધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘લાઈબ્રેરી ઈઝ ધ હાર્ટ ઓફ ઓલ ધ યુનિવર્સિટી વર્ક’ આ વાક્ય કોનું છે ? કે.પી.સિન્હા એસ.આર. રંગનાથન સર્વપલ્લી રાધાકૃષ્ણન ડી.એસ. કોઠારી કે.પી.સિન્હા એસ.આર. રંગનાથન સર્વપલ્લી રાધાકૃષ્ણન ડી.એસ. કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે અર્જુન પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1971 વર્ષ 1967 વર્ષ 1965 વર્ષ 1961 વર્ષ 1971 વર્ષ 1967 વર્ષ 1965 વર્ષ 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ? સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP