ભારતનો ઈતિહાસ (History of India) વચગાળાની પ્રથમ રાષ્ટ્રીય સરકારની રચના ક્યારે થઈ હતી ? 5મી સપ્ટેમ્બર, 1946 1લી ઓગસ્ટ, 1946 2જી ઓક્ટોબર, 1946 2જી સપ્ટેમ્બર, 1946 5મી સપ્ટેમ્બર, 1946 1લી ઓગસ્ટ, 1946 2જી ઓક્ટોબર, 1946 2જી સપ્ટેમ્બર, 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ? રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એક્ટ, 1853 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એક્ટ, 1853 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? એલ.એન.સિંહા સી.કે.દફતરી સોલી સોરાબજી એમ.સી.સેતલવાડ એલ.એન.સિંહા સી.કે.દફતરી સોલી સોરાબજી એમ.સી.સેતલવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હરપ્પન સમયની મુદ્રાઓ શામાંથી બનાવેલ હતી ? લોખંડ તાંબુ સીસું ટેરાકોટા લોખંડ તાંબુ સીસું ટેરાકોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1930 વર્ષ 1925 વર્ષ 1920 વર્ષ 1912 વર્ષ 1930 વર્ષ 1925 વર્ષ 1920 વર્ષ 1912 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત આપેલ તમામ સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત આપેલ તમામ સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP