ભારતનો ઈતિહાસ (History of India)
ગોપાલક્રિષ્ના ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા ન હતા ?

સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી
રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા
રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર
ડેક્કન એજ્યુકેશન સોસાયટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો ?

ચંદ્રગુપ્ત-II
સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત-I
કુમારગુપ્ત-I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાના સમયે ભારતના વાઈસરોય કોણ હતા ?

લોર્ડ કેનિંગ
લોર્ડ એલ્જીન
લોર્ડ ડફરીન
લોર્ડ મેયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના સ્વાતંત્ર્ય પછીના મહત્વના બનાવોની ઘટના સંબંધી મહાનુભાવો અને તેમના નામ સામે દર્શાવેલ માહિતી આપતી કઈ જોડી સાચી નથી ?

શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન
શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો
શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો
શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ?

સરકારશ્રી સાથે સમાધાન થવાથી
ચૌરીચૌરાની ઘટનાથી
લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી
સરકાર દ્વારા દમન શરૂ કરવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP