ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ?

રામનારાયણ પાઠક
સુરસિંહજી ગોહિલ
ન્હાનાલાલ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ?

સ્વામી સચ્ચિદાનંદ
કાકાસાહેબ કાલેલકર
ધૂમકેતુ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP