ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ?

રાધા-કૃષ્ણ મઠ
ગોપનાથ મહાદેવ
લાલકૃષ્ણની હવેલી
રાધે-શ્યામ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ?

જ્ઞાનસાગર
સૌરાષ્ટ્ર દર્પણ
રાસ્તેગોફતાર
વિજ્ઞાન વિલાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો.

નંદશંકર મહેતા
નર્મદ
દલપતરામ
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કાકાસાહેબ' કાલેલકરનું મૂળ નામ શું છે ?

શિવાજી બાલમુકુંદ કાલેલકર
બાલમુકુંદ શિવાજી કાલેલકર
બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP