ભારતનો ઈતિહાસ (History of India) ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ 'કરજની ઉઘરાણી તળે' નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું ? સતારા અવધ વરાડ પ્રાંત તાંજોર સતારા અવધ વરાડ પ્રાંત તાંજોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો. વિનાયક સાવરકર મદનલાલ ધીંગરા બાલ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે વિનાયક સાવરકર મદનલાલ ધીંગરા બાલ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ' ક્યારે થયો હતો ? 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બંકિમચંદ્રનું 'વંદેમાતરમ્' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ? બંગભંગની લડત દાંડીકૂચ ચંપારણ સત્યાગ્રહ હિંદછોડો લડત બંગભંગની લડત દાંડીકૂચ ચંપારણ સત્યાગ્રહ હિંદછોડો લડત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સાતવાહન રાજાઓએ નીચે દર્શાવેલ ધાતુઓ પૈકી કઈ ધાતુના સિક્કાઓ બનાવેલ ન હતા ? સીસું તાંબુ ચાંદી સોનું સીસું તાંબુ ચાંદી સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં છે ? અડયાર બેંગલોર પોંડિચેરી પૂના અડયાર બેંગલોર પોંડિચેરી પૂના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP