ભારતનો ઈતિહાસ (History of India) ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ 'કરજની ઉઘરાણી તળે' નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું ? વરાડ પ્રાંત સતારા તાંજોર અવધ વરાડ પ્રાંત સતારા તાંજોર અવધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. શ્રી સંપ્રદાયની સ્થાપના કરી આપેલ તમામ બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું શ્રી સંપ્રદાયની સ્થાપના કરી આપેલ તમામ બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે ? નાગાર્જુન - કૌડાનો સ્તૂપ તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ લોરિયા - નંદનગઢ સ્તૂપ સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ નાગાર્જુન - કૌડાનો સ્તૂપ તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ લોરિયા - નંદનગઢ સ્તૂપ સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ? કબીર નિઝામુદ્દીન ઓલિયા સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી કબીર નિઝામુદ્દીન ઓલિયા સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમરેલીમાં ક્યા વર્ષમાં મળેલી જાહેરસભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા ? ઈ.સ.1922 ઈ.સ.1919 ઈ.સ.1915 ઈ.સ.1925 ઈ.સ.1922 ઈ.સ.1919 ઈ.સ.1915 ઈ.સ.1925 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયનાં સ્થાપક કોણ હતા ? ડી.કે.કર્વે રવીન્દ્રનાથ ટાગોર સિસ્ટર નિવેદિતા એની બેસન્ટ ડી.કે.કર્વે રવીન્દ્રનાથ ટાગોર સિસ્ટર નિવેદિતા એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP