ભારતનો ઈતિહાસ (History of India) ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ 'કરજની ઉઘરાણી તળે' નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું ? વરાડ પ્રાંત તાંજોર સતારા અવધ વરાડ પ્રાંત તાંજોર સતારા અવધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? હુમાયુ બાબર અકબર શાહજહાં હુમાયુ બાબર અકબર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? ચેમ્બરલેન વિન્સ્ટન ચર્ચિલ એડન એટલી ચેમ્બરલેન વિન્સ્ટન ચર્ચિલ એડન એટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમરેલીમાં ક્યા વર્ષમાં મળેલી જાહેરસભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા ? ઈ.સ.1915 ઈ.સ.1919 ઈ.સ.1922 ઈ.સ.1925 ઈ.સ.1915 ઈ.સ.1919 ઈ.સ.1922 ઈ.સ.1925 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. ભાસ્કરાચાર્ય વરાહમિહિર સુશ્રુત ચરક ભાસ્કરાચાર્ય વરાહમિહિર સુશ્રુત ચરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો ? દિલ્હી ચંપારણ બારડોલી ધરાસણા દિલ્હી ચંપારણ બારડોલી ધરાસણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP