ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ? એની બેસન્ટ એ. ઓ. હ્યુમ ડબલ્યુ.સી. બેનર્જી વિઠ્ઠલભાઈ પટેલ એની બેસન્ટ એ. ઓ. હ્યુમ ડબલ્યુ.સી. બેનર્જી વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિંદુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના ગ્રંથોનું ફારસી (પર્સિયન) ભાષામાં ભાષાંતર કરાવનાર પ્રથમ સુલ્તાન કોણ હતો ? આપેલ પૈકી એક પણ નહીં બલ્બન અલાઉદ્દીન ખીલજી ફિરોજશાહ તુઘલક આપેલ પૈકી એક પણ નહીં બલ્બન અલાઉદ્દીન ખીલજી ફિરોજશાહ તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? બાબર હુમાયુ અકબર શાહજહાં બાબર હુમાયુ અકબર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો. દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ કબીર દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? દયાનંદ સરસ્વતી સ્વામી શ્રદ્ધાનંદ લાલા હંસરાજ જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી સ્વામી શ્રદ્ધાનંદ લાલા હંસરાજ જ્યોતિબા ફૂલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે 'મિત્રમેલા' નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી 'અભિનવ ભારત' નામથી જાણીતી બની હતી ? ખુદીરામ બોઝ ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફળકે વીર સાવરકર ખુદીરામ બોઝ ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફળકે વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP