ભારતનો ઈતિહાસ (History of India) ડૉ.રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? બિહાર મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ? વિજયનગર રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ? એક સ્થળેથી બીજા સ્થળે જવું ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું એક સ્થળેથી બીજા સ્થળે જવું ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હલ્દીઘાટીનું રણમેદાન કયા શહેરની નજીક છે ? ઉદયપુર જોધપુર જયપુર અજમેર ઉદયપુર જોધપુર જયપુર અજમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તિરોટસિંહ એક સ્વતંત્રતા સેનાની હતા, તે કયા રાજ્યના હતાં ? મેઘાલય ત્રિપુરા હિમાચલ પ્રદેશ મણિપુર મેઘાલય ત્રિપુરા હિમાચલ પ્રદેશ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'બેંગોલ ગઝેટ' નામનું સર્વપ્રથમ સમાચારપત્ર કોણે શરૂ કરાવ્યું હતું ? કિનલોક ફાર્બસ મેક્સમૂલર જેમ્સ ઓગસ્ટસ હિકી સર એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ મેક્સમૂલર જેમ્સ ઓગસ્ટસ હિકી સર એલેક્ઝાન્ડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP