ભારતનો ઈતિહાસ (History of India)
નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ?

વિજયનગર રાજ્યતંત્રનું
કાકડીયા રાજ્યતંત્રનું
બહામણી રાજ્યતંત્રનું
હોયસાલ રાજ્યતંત્રનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ?

એક સ્થળેથી બીજા સ્થળે જવું
ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી
ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ
ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'બેંગોલ ગઝેટ' નામનું સર્વપ્રથમ સમાચારપત્ર કોણે શરૂ કરાવ્યું હતું ?

કિનલોક ફાર્બસ
મેક્સમૂલર
જેમ્સ ઓગસ્ટસ હિકી
સર એલેક્ઝાન્ડર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP