ભારતનો ઈતિહાસ (History of India)
કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ?

બકસરનું યુદ્ધ
પ્રથમ કર્ણાટક વિગ્રહ
પ્લાસીનું યુદ્ધ
તૃતીય કર્ણાટક વિગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ?

સ્ત્રી કેળવણી
બાળલગ્ન
વિધવા પુનઃલગ્ન
સતીપ્રથા નાબુદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP