ભારતનો ઈતિહાસ (History of India)
પોતાના વિચારોના ફેલાવા માટે શ્યામજીકૃષ્ણ વર્મા દ્વારા ક્યું સામયિકપત્ર શરૂ કરવામાં આવ્યું ?

ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ
ધ ઈન્ડિયન સ્પેક્ટેટર
ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ
ધ ઈન્ડિયન ઓપિનિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ?

રાજેન્દ્ર ચોલા -I
રાજાધિરાજ ચોલા
રાજારાજા ચોલા -I
અધિરાજેન્દ્ર ચોલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP