ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

રાજ નારાયણ બોઝ
ગાંધીજી
બાળ ગંગાધર ટિલક
પંડિત દીનદયાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ 'જયહિન્દ' અપનાવવામાં આવ્યું હતું ?

ઈન્ડિયન નેશનલ આર્મી
ખુદાઈ ખીદમતગર
ગદર પાર્ટી
સ્વરાજ પાર્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP