ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી શેર અને પંજાબ તરીકે કોણ ઓળખાય છે ?

ચંદ્રશેખર આઝાદ
લાલા લજપતરાય
લાલા હરદયાલ
ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ?

સંપ્રતિ
બૃહદરથ
ચંદ્રગુપ્ત મૌર્ય
બિંદુસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ?

રોલેટ કમિશન
ડાયર કમિશન
હંટર કમિશન
વાયલી કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP