ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી શેર અને પંજાબ તરીકે કોણ ઓળખાય છે ?

લાલા હરદયાલ
ચંદ્રશેખર આઝાદ
ભગતસિંહ
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.
સંત
a) રામાનુજ
b) ચૈતન્ય
c) શંકરા
d) કબીર
ફિલસૂફી
1) અદ્વૈત્ય ફિલસૂફી
2) નિર્ગુણ ભક્તિ
3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી
4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય

a-2, b-1, c-4, d-3
a-3, b-2, c-1, d-4
a-3, b-4, c-1, d-2
a-1, b-4, c-3, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ?

ફીરૂઝ તુઘલક
મુહમ્મદ-બીન તુઘલક
ગ્યાસુદ્દીન તુઘલક
અલાઉદ્દીન ખીલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'લંડન ઈન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ?

લાલા લજપતરાય
દાદાભાઈ નવરોજી
શ્યામજીકૃષ્ણ વર્મા
સુરેન્દ્રનાથ બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે 'યુદ્ધ કેદીઓ'ને 'આઝાદ હિંદ ફોઝ' માં સામેલ કરી શકાયેલ હતા ?

જર્મની
ઈટલી
ચીન
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

બાલ ગંગાધર તિલક
મદન મોહન માલવીય
સરદાર પટેલ
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP