ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી શેર અને પંજાબ તરીકે કોણ ઓળખાય છે ?

ભગતસિંહ
લાલા હરદયાલ
ચંદ્રશેખર આઝાદ
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે.

સાંચીનો સ્તંભ
લોહસ્તંભ
સારનાથનો સ્તંભ
નંદનગઢનો સ્તંભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1885 માં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટિંગ કોની આગેવાની હેઠળ થઈ હતી ?

વ્યોમેશચંદ્ર બેનરજી
બદુરીદિ્ન તૈયબજી
સર સી. શંરણનાયર
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તાંજાવુર, તમિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો.

મહિસાસુર મર્દિની
બુદ્ધ
તીર્થકર
નટરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ?

તબીબી શાખાની યુનાની પદ્ધતિ
બાગાયત વિદ્યા
ગણિત શાસ્ત્ર
જ્યોતિષશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ?

બાળ ગંગાધર તિલક
સી.એફ. એન્ડ્રુઝ
ચિત્તરંજનદાસ
ચંદ્રશેખર આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP