ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ – 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ? રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ સહિત કુલ કેટલા ન્યાયમૂર્તિઓની જગ્યા હોય છે ? 25 21 41 31 25 21 41 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય, પર્યાવરણનું જતન અને એમાં સુધારા કરવાનો અને દેશના જંગલો અને વન્ય પશુપક્ષીઓનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરશે તેવી જોગવાઈ અનુચ્છેદ 48-ક માં કયા બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે ? 45માં 46માં 42માં 44માં 45માં 46માં 42માં 44માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? એમ.એચ. કણિયા સી. રાજગોપાલાચારી મોતીલાલ સેતલવાડ એ.એસ.એહમદી એમ.એચ. કણિયા સી. રાજગોપાલાચારી મોતીલાલ સેતલવાડ એ.એસ.એહમદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સુપ્રીમ કોર્ટે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શાળાઓમાં ગરીબ બાળકો માટે કેટલા ટકા અનામતની મંજૂરી આપી ? 27% 21% 7% 25% 27% 21% 7% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 352ના સંદર્ભમાં કટોકટી લાગુ થવાની સ્થિતિમાં કયો મૌલિક અધિકાર મોકુફ થતો નથી ? બંધારણીય ઉપચારોનો અધિકાર અપરાધમાં દોષ સિદ્ધ થવા પર રક્ષા અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર અપરાધમાં દોષ સિદ્ધ થવા પર રક્ષા અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર સમાનતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP