ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ – 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ? રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કઈ બાબતોનો કેન્દ્ર સરકારની સૂચિમાં સમાવેશ થતો ?1. સંરક્ષણ, 2. જેલો, 3. દારૂબંધી, 4. બંદરો, 5, સિંચાઇ 2,3,5 1,3,4 1,2,5 3,4 2,3,5 1,3,4 1,2,5 3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કયા રાજ્યમાં નાણાકીય કટોકટી લાગુ પડતી નથી ? ત્રિપુરા અરુણાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર સિક્કિમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતની પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા ? કુંદનલાલ ધોળકિયા કલ્યાણજી મહેતા નટવરલાલ શાહ મનુભાઈ પાલખીવાલા કુંદનલાલ ધોળકિયા કલ્યાણજી મહેતા નટવરલાલ શાહ મનુભાઈ પાલખીવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા સુધારાથી મિલકતના અધિકારનું મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન રદ કરાયેલું છે ? 45 મો સુધારો 42 મો સુધારો 43 મો સુધારો 44 મો સુધારો 45 મો સુધારો 42 મો સુધારો 43 મો સુધારો 44 મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ક્યા ગૃહમાં તેના સભ્ય ચેરમેન હોતા નથી ? રાજ્યસભા વિધાનસભા વિધાન પરિષદ લોકસભા રાજ્યસભા વિધાનસભા વિધાન પરિષદ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP