ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના આર્ટિકલ – 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ?

રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે.
રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે.
રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે.
રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કયા રાજ્યમાં નાણાકીય કટોકટી લાગુ પડતી નથી ?

ત્રિપુરા
અરુણાચલ પ્રદેશ
જમ્મુ અને કાશ્મીર
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતની પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા ?

કુંદનલાલ ધોળકિયા
કલ્યાણજી મહેતા
નટવરલાલ શાહ
મનુભાઈ પાલખીવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા સુધારાથી મિલકતના અધિકારનું મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન રદ કરાયેલું છે ?

45 મો સુધારો
42 મો સુધારો
43 મો સુધારો
44 મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP