ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ – 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ? રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'દરેક રાજ્યના એક રાજ્યપાલ રહેશે' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ-329 આર્ટિકલ-153 આર્ટિકલ-128 આર્ટિકલ-256 આર્ટિકલ-329 આર્ટિકલ-153 આર્ટિકલ-128 આર્ટિકલ-256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મરણોન્મુખ નિવેદન નોંધનાર મેજિસ્ટ્રેટ કે પોલીસ ઈન્સપેકટર જો ગુજરનારની ભાષા જાણતો ન હોય પણ સમજતો હોય તો તે નિવેદન કેવી રીતે નોંધશે ? નિવેદન લેવાનું કાર્ય અન્ય કર્મચારીને સોંપશે. ભાષા જાણનાર વ્યકિત પાસે નિવેદન લખાવશે. નિવેદનને સમજીને અંગ્રેજી ભાષામાં નિવેદન નોંધશે. પોતે ઇચ્છે તે ભાષામાં નિવેદન નોંધશે. નિવેદન લેવાનું કાર્ય અન્ય કર્મચારીને સોંપશે. ભાષા જાણનાર વ્યકિત પાસે નિવેદન લખાવશે. નિવેદનને સમજીને અંગ્રેજી ભાષામાં નિવેદન નોંધશે. પોતે ઇચ્છે તે ભાષામાં નિવેદન નોંધશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયત પોતાની હકૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે કયા કાર્યો કરી શકશે ? આપેલ તમામ કાર્યો કરશે આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ આપેલ તમામ કાર્યો કરશે આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક જ વ્યકિત એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઇ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ? 3 જો સુધારો 5 મો સુધારો 7 મો સુધારો 9 મો સુધારો 3 જો સુધારો 5 મો સુધારો 7 મો સુધારો 9 મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એકટ શેના માટે છે ? ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે હવા પ્રદુષિત થતી રોકવા માટે ઉર્જા ચેક કરવા માટે આપેલ પૈકી એક પણ નહીં ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે હવા પ્રદુષિત થતી રોકવા માટે ઉર્જા ચેક કરવા માટે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP