ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ? બાલ ગંગાધર તિલક મહર્ષિ અરવિંદ સ્વામી વિવેકાનંદ એની બેસન્ટ બાલ ગંગાધર તિલક મહર્ષિ અરવિંદ સ્વામી વિવેકાનંદ એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા ? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય મોહમ્મદ ઈકબાલ જયદેવ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય મોહમ્મદ ઈકબાલ જયદેવ રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ? લોર્ડ વેલેસ્લી લોર્ડ હેસ્ટિંગ લોર્ડ ડફરિન લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વેલેસ્લી લોર્ડ હેસ્ટિંગ લોર્ડ ડફરિન લોર્ડ કોર્નવોલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ? ગાંધર્વવેદ અથર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ ગાંધર્વવેદ અથર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી ક્યું સ્થળ અશોક સ્તંભ સાથે જોડાયેલું છે ? છત્રી સાંચી ખજૂરાહો માંડુ છત્રી સાંચી ખજૂરાહો માંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વાઈસરોયના સમયમાં શિક્ષણ સંબંધિત રેલે કમિશનની રચના થઈ હતી ? લોર્ડ લિટન લોર્ડ રિપન લોર્ડ ડેલહાઉસી લોર્ડ કર્ઝન લોર્ડ લિટન લોર્ડ રિપન લોર્ડ ડેલહાઉસી લોર્ડ કર્ઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP