ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ? એની બેસન્ટ બાલ ગંગાધર તિલક સ્વામી વિવેકાનંદ મહર્ષિ અરવિંદ એની બેસન્ટ બાલ ગંગાધર તિલક સ્વામી વિવેકાનંદ મહર્ષિ અરવિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ ઔરંગઝેબ - લાલ કિલ્લો જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ ઔરંગઝેબ - લાલ કિલ્લો જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે 'યુદ્ધ કેદીઓ'ને 'આઝાદ હિંદ ફોઝ' માં સામેલ કરી શકાયેલ હતા ? જાપાન જર્મની ચીન ઈટલી જાપાન જર્મની ચીન ઈટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે ભારતીયો દ્વારા કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી ? શ્રી મદન મોહન માલવીય શ્રી સૈફુદીન કિચલુ શ્રી જમનલાલ બજાજ શ્રી રવિન્દ્રનાથ ટાગોર શ્રી મદન મોહન માલવીય શ્રી સૈફુદીન કિચલુ શ્રી જમનલાલ બજાજ શ્રી રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ? વિક્રમ સારાભાઈ વિજયાલક્ષ્મી પંડિત વિનોબા ભાવે વલ્લભભાઈ પટેલ વિક્રમ સારાભાઈ વિજયાલક્ષ્મી પંડિત વિનોબા ભાવે વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "કાયમી જમાબંધી" નો જનક કોણ હતો ? કલાઈવ કર્ઝન વેલેસ્લી કોર્નવોલિસ કલાઈવ કર્ઝન વેલેસ્લી કોર્નવોલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP