ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

બાલ ગંગાધર તિલક
સ્વામી વિવેકાનંદ
એની બેસન્ટ
મહર્ષિ અરવિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે ?

સારિપુત્ર પ્રકરણ
ત્રિપિટક
કલ્પસૂત્ર
ભગવદ્ ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં
11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત
સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના ઈતિહાસનું કયું યુધ્ધ 'ગુજરાતના પાણીપત’ (અથવા તો સૌરાષ્ટ્રના પાણીપત) તરીકે ઓળખાય છે ?

કચ્છનું યુધ્ધ
જૂનાગઢનું યુધ્ધ
ભૂચર મોરીનું યુધ્ધ
સુરતનું યુધ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમાજ સુધારક કરસનદાસ મુળજીએ ___ નામે સાપ્તાહિક શરૂ કર્યું હતું.

દેશી મિત્ર
સમશેર બહાદુર
હિતેચ્છુ
સત્ય પ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP