ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ? વૃક્ષ પ્રેમથી કુટુંબ પ્રેમથી દેશ પ્રેમથી ઉત્સવ પ્રેમથી વૃક્ષ પ્રેમથી કુટુંબ પ્રેમથી દેશ પ્રેમથી ઉત્સવ પ્રેમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંસ્કૃત મહાકાવ્ય 'મેઘદૂત'ના સર્જકનું નામ જણાવો. કવિ કાલિદાસ ભર્તુહરિ ભવભૂતિ પાણિની કવિ કાલિદાસ ભર્તુહરિ ભવભૂતિ પાણિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ 2) ગોરા - રવીન્દ્રનાથ ટાગોર3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટિળક 4) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહરલાલ નહેરુ 1,2 અને 3 1,2 અને 4 2,3 અને 4 1,2,3 અને 4 1,2 અને 3 1,2 અને 4 2,3 અને 4 1,2,3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે ? હડપ્પા ધોળાવીરા મોહેં-જો-દરો મેહરગઢ હડપ્પા ધોળાવીરા મોહેં-જો-દરો મેહરગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1912 વર્ષ 1920 વર્ષ 1925 વર્ષ 1930 વર્ષ 1912 વર્ષ 1920 વર્ષ 1925 વર્ષ 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે ? હજુ લીપી ઓળખાઈ નથી ખરોષ્ઠિ બ્રાહમી ઈરાની હજુ લીપી ઓળખાઈ નથી ખરોષ્ઠિ બ્રાહમી ઈરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP