ભારતનો ઈતિહાસ (History of India) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? રાજા રામમોહનરાય રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના બંગાળના ક્યા રાજાએ કરી હતી ? ધર્મપાલ સૂર્યસેન નંદિપાલ પૂર્ણસેન ધર્મપાલ સૂર્યસેન નંદિપાલ પૂર્ણસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત ક્યા દેશની નૌસેના સાથે SLINEX યુદ્ધાભ્યાસનું આયોજન કરે છે ? નેપાળ સાઉદી અરેબિયા શ્રીલંકા સિંગાપુર નેપાળ સાઉદી અરેબિયા શ્રીલંકા સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ? ચંદોગ્યા ઉપનિષદ મુંડક ઉપનિષદ ઋગ્વેદ અથર્વવેદ ચંદોગ્યા ઉપનિષદ મુંડક ઉપનિષદ ઋગ્વેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857 નાં વિપ્લવના અગત્યના સ્થળો અને તેના નેતાઓ યોગ્ય રીતે ગોઠવો.1) દિલ્હી2) લખનઉ3) ઝાંસી 4) બરૈલી A) રાણી લક્ષ્મીબાઈ B) ખાન બહાદુર ખાનC) નાનાસાહેબ, તાત્યા ટોપે D) બહાદુર શાહ જફર બીજો 1-A, 2-B, 3-D, 4-C 1-B, 2-A, 3-C, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-D, 4-C 1-B, 2-A, 3-C, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-D, 2-C, 3-A, 4-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? રાજ નારાયણ બોઝ બાળ ગંગાધર ટિલક ગાંધીજી પંડિત દીનદયાળ રાજ નારાયણ બોઝ બાળ ગંગાધર ટિલક ગાંધીજી પંડિત દીનદયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP