ભારતનો ઈતિહાસ (History of India)
'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ?

સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ
દયાનંદ સરસ્વતી
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ?

મુહમ્મદ-બીન તુઘલક
અલાઉદ્દીન ખીલજી
ગ્યાસુદ્દીન તુઘલક
ફીરૂઝ તુઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ?

ઔરંગઝેબ અને દારાસિકોહ
અહમદશાહ દુરાની અને મરાઠા
બાબર અને અફઘાની
મહંમદ ગઝની અને જયચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP