ભારતનો ઈતિહાસ (History of India) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ? એ. ઓ. હ્યુમ ડબલ્યુ.સી. બેનર્જી વિઠ્ઠલભાઈ પટેલ એની બેસન્ટ એ. ઓ. હ્યુમ ડબલ્યુ.સી. બેનર્જી વિઠ્ઠલભાઈ પટેલ એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે ? રાવી સતલજ જેલમ ઘગ્ગર-હાકરા રાવી સતલજ જેલમ ઘગ્ગર-હાકરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? ચૌરીચૌરાની ઘટનાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી ચૌરીચૌરાની ઘટનાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ___ તરીકે ઓળખાય છે. ઓગસ્ટ દરખાસ્ત આધુનિક દરખાસ્ત જાહેર દરખાસ્ત કોમી દરખાસ્ત ઓગસ્ટ દરખાસ્ત આધુનિક દરખાસ્ત જાહેર દરખાસ્ત કોમી દરખાસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ? વિક્રમ સારાભાઈ વિજયાલક્ષ્મી પંડિત વિનોબા ભાવે વલ્લભભાઈ પટેલ વિક્રમ સારાભાઈ વિજયાલક્ષ્મી પંડિત વિનોબા ભાવે વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP