ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા ? રાજેન્દ્ર પ્રસાદ ડૉ.ભીમરાવ આંબેડકર જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ રાજેન્દ્ર પ્રસાદ ડૉ.ભીમરાવ આંબેડકર જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્હણ દ્વારા રાજતરંગિણી કઈ સદીમાં લખાયેલ હતી ? અગિયારમી સદી બારમી સદી દસમી સદી તેરમી સદી અગિયારમી સદી બારમી સદી દસમી સદી તેરમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત કયા દેશ સાથે વજ્ર પ્રહાર નામનો સૈન્ય યુદ્ધાભ્યાસ કરે છે ? જાપાન ફ્રાન્સ અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન ફ્રાન્સ અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ? આગાખાન મહેલ આલ્ફ્રેડ પાર્ક આપેલ પૈકી એક પણ નહીં આગાખાન પાર્ક આગાખાન મહેલ આલ્ફ્રેડ પાર્ક આપેલ પૈકી એક પણ નહીં આગાખાન પાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ___ ત્રણેય પાષાણયુગની સાક્ષી છે. ચંબલ નદીની ખીણ નર્મદા નદીની ખીણ સતલજ નદીની ખીણ ગોદાવરી નદીની ખીણ ચંબલ નદીની ખીણ નર્મદા નદીની ખીણ સતલજ નદીની ખીણ ગોદાવરી નદીની ખીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી ? વર્ધા રાજકોટ જામનગર ચોરીચૌરા વર્ધા રાજકોટ જામનગર ચોરીચૌરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP