ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા ? ડૉ.ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ ડૉ.ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાદેશિક સૈના સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 14 ઓકટોબર 9 ઓકટોબર 13 ઓકટોબર 12 ઓકટોબર 14 ઓકટોબર 9 ઓકટોબર 13 ઓકટોબર 12 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ? ગાંધીજી સ્વામી વિવેકાનંદ સ્વામી રામતીર્થ સ્વામી દયાનંદ સરસ્વતી ગાંધીજી સ્વામી વિવેકાનંદ સ્વામી રામતીર્થ સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ? બકસરનું યુદ્ધ પ્લાસીનું યુદ્ધ પ્રથમ કર્ણાટક વિગ્રહ તૃતીય કર્ણાટક વિગ્રહ બકસરનું યુદ્ધ પ્લાસીનું યુદ્ધ પ્રથમ કર્ણાટક વિગ્રહ તૃતીય કર્ણાટક વિગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા યુરોપીય સમુદાયે ભારત સાથે પ્રથમ વ્યાપારી સંબંધો સ્થાપિત કર્યા હતા ? ડચના પોર્ટુગીઝના ફ્રાંચના બ્રિટિશના ડચના પોર્ટુગીઝના ફ્રાંચના બ્રિટિશના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લંડન ઈન્ડિયન સોસાયટી’ તથા ‘ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય શ્યામજી કૃષ્ણ વર્મા દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય શ્યામજી કૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP