ભારતનો ઈતિહાસ (History of India)
કયા યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મરાઠાઓ પાસેથી ગુજરાતનો કબ્જો મેળવી લીધો ?

પાણીપતનું યુદ્ધ
પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધ
ગુજરાત યુદ્ધ
બીજું એંગ્લો - મરાઠા યુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગોપાલકૃષ્ણ ગોખલેને સમર્પિત 'ધર્માત્મા ગોખલે' પુસ્તક કોણે લખ્યું છે ?

મદનમોહન માલવીયા
પંડિત નેહરુ
ગાંધીજી
ચિત્તરંજનદાસ દેશબંધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1905માં બંગાલના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ વેવેલ
લોર્ડ મિન્ટો
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ કર્ઝન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, "1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી ?

જુન, 1936
એપ્રિલ, 1935
માર્ચ, 1936
ફેબ્રુઆરી, 1937

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ?

ચંદોગ્યા ઉપનિષદ
અથર્વવેદ
ઋગ્વેદ
મુંડક ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP