ભારતનો ઈતિહાસ (History of India) સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો ? દિલ્હી ધરાસણા ચંપારણ બારડોલી દિલ્હી ધરાસણા ચંપારણ બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે ? હડપ્પા મોહેં-જો-દરો મેહરગઢ ધોળાવીરા હડપ્પા મોહેં-જો-દરો મેહરગઢ ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ ઔરંગઝેબ - લાલ કિલ્લો જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ ઔરંગઝેબ - લાલ કિલ્લો જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અખિલ ભારતીય ખિલાફત અધિવેશનનું વર્ષ 1919 માં નીચે પૈકી કયા સ્થળે આયોજન થયેલ હતું ? સુરત દિલ્હી લખનૌ અલીગઢ સુરત દિલ્હી લખનૌ અલીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગદર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવી ? સિંગાપુર સાન ફ્રાન્સિસ્કો પેરિસ લન્ડન સિંગાપુર સાન ફ્રાન્સિસ્કો પેરિસ લન્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ? સ્વામી વિવેકાનંદ સ્વામી રામતીર્થ ગાંધીજી સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી રામતીર્થ ગાંધીજી સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP