ભારતનો ઈતિહાસ (History of India)
ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ?

જ્યોતિષશાસ્ત્ર
ગણિત શાસ્ત્ર
બાગાયત વિદ્યા
તબીબી શાખાની યુનાની પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ?

વિલિયમ બેન્ટિક
વિલિયમ જ્યોર્જ
વિલિયમ ક્લાઈવે
વિલિયમ ટલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાના સમયે ભારતના વાઈસરોય કોણ હતા ?

લોર્ડ ડફરીન
લોર્ડ મેયો
લોર્ડ એલ્જીન
લોર્ડ કેનિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP