ભારતનો ઈતિહાસ (History of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? પરાશર કૌટિલ્ય બૃહસ્પતિ મનુ પરાશર કૌટિલ્ય બૃહસ્પતિ મનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ? લોર્ડ ડફરિન લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વેલેસ્લી લોર્ડ હેસ્ટિંગ લોર્ડ ડફરિન લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વેલેસ્લી લોર્ડ હેસ્ટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્ટોરિયા મેમોરિયલ ક્યાં આવેલું છે ? કલકત્તા દિલ્હી ચેન્નાઈ મુંબઈ કલકત્તા દિલ્હી ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો ? વોરન હેસ્ટીંગ ડેલહાઉસી વેલેસ્લી કેનિંગ વોરન હેસ્ટીંગ ડેલહાઉસી વેલેસ્લી કેનિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? ચેમ્બરલેન એટલી વિન્સ્ટન ચર્ચિલ એડન ચેમ્બરલેન એટલી વિન્સ્ટન ચર્ચિલ એડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? બાળ ગંગાધર ટિલક પંડિત દીનદયાળ ગાંધીજી રાજ નારાયણ બોઝ બાળ ગંગાધર ટિલક પંડિત દીનદયાળ ગાંધીજી રાજ નારાયણ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP