ભારતનો ઈતિહાસ (History of India)
"અષ્ટ પ્રધાન મંડળ" કોના સમયમાં કાર્યાન્વિત હતું ?

ચોલા કાળ દરમિયાન
વિજયનગર સામ્રાજ્ય દરમિયાન
ગુપ્ત કાળ દરમિયાન
મરાઠા કાળ દરમિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું ?

ખિલાફત આંદોલન
ખેડા સત્યાગ્રહ
કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ)
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધિ આંદોલન ચલાવનારનું નામ જણાવો ?

સ્વામી દયાનંદ સરસ્વતી
લાલા હંસરાજ
લાલા લજપતરાય
શ્રદ્ધાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP