ભારતનો ઈતિહાસ (History of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? મનુ બૃહસ્પતિ કૌટિલ્ય પરાશર મનુ બૃહસ્પતિ કૌટિલ્ય પરાશર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ? 11 જુલાઈ, 1832 8 એપ્રિલ, 1829 4 ઓગસ્ટ, 1811 10 ડિસેમ્બર, 1829 11 જુલાઈ, 1832 8 એપ્રિલ, 1829 4 ઓગસ્ટ, 1811 10 ડિસેમ્બર, 1829 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગવર્નર જનરલ લોર્ડ એલન બરોના સમયમાં નીચે દર્શાવેલ કયા એક્ટથી ગુલામીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલ હતી ? એક્ટ - VIII એક્ટ - V એક્ટ - III એક્ટ - VI એક્ટ - VIII એક્ટ - V એક્ટ - III એક્ટ - VI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ક્યાં રાજાઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી ? બેક્ટેરિયન ગ્રીક ગુપ્ત મૌર્ય કુશાન બેક્ટેરિયન ગ્રીક ગુપ્ત મૌર્ય કુશાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ સાહિત્ય સામાન્ય રીતે કઈ ભાષામાં લખાયેલું છે ? પાલી પ્રાકૃત તામીલ સંસ્કૃત પાલી પ્રાકૃત તામીલ સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લન્ડન ઇન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઇન્ડિયન એસોસિયેશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? શ્યામજીકૃષ્ણ વર્મા સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP