ભારતનો ઈતિહાસ (History of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? કૌટિલ્ય બૃહસ્પતિ મનુ પરાશર કૌટિલ્ય બૃહસ્પતિ મનુ પરાશર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અષ્ટ પ્રધાન મંડળ" કોના સમયમાં કાર્યાન્વિત હતું ? ચોલા કાળ દરમિયાન વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ગુપ્ત કાળ દરમિયાન મરાઠા કાળ દરમિયાન ચોલા કાળ દરમિયાન વિજયનગર સામ્રાજ્ય દરમિયાન ગુપ્ત કાળ દરમિયાન મરાઠા કાળ દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું ? ખિલાફત આંદોલન ખેડા સત્યાગ્રહ કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) આપેલ પૈકી એક પણ નહીં ખિલાફત આંદોલન ખેડા સત્યાગ્રહ કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના કયા ભક્તિ ચળવળના હિમાયતી ન હતા ? રામાનંદ શંકરાચાર્ય નાનક કબીર રામાનંદ શંકરાચાર્ય નાનક કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધિ આંદોલન ચલાવનારનું નામ જણાવો ? સ્વામી દયાનંદ સરસ્વતી લાલા હંસરાજ લાલા લજપતરાય શ્રદ્ધાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી લાલા હંસરાજ લાલા લજપતરાય શ્રદ્ધાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે ? જૈન બૌદ્ધ શીખ હિન્દુ જૈન બૌદ્ધ શીખ હિન્દુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP