ભારતનો ઈતિહાસ (History of India)
"ભૂદાન યોજના" સાથે કયા મહાનુભાવનું નામ સાંભળીશું ?

વિનોબા ભાવે
મહાત્મા ગાંધી
જમનાદાસ બજાજ
બાબા આમ્ટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ?

સંથાલ વિદ્રોહ
ખોંડ વિદ્રોહ
રમ્યા વિદ્રોહ
મુંડા વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ઝંડા સત્યાગ્રહ" અને તા.18-6-1923ના રોજ ઓલ ઈન્ડિયા ફ્લેગ ડેની ઉજવણી માટે નીચે પૈકી કયુ શહેર પ્રચલિત છે ?

ભોપાલ
નૈનીતાલ
કાનપુર
નાગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP