ભારતનો ઈતિહાસ (History of India) બુલંદ દરવાજાની ઈમારત ક્યાં આવી ? લખનૌ આગ્રા દિલ્હી ફતેહપુર સિક્રી લખનૌ આગ્રા દિલ્હી ફતેહપુર સિક્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા પ્રદેશમાં ચંદેલ રાજાઓનું શાસન હતું ? કાશ્મીર કામરૂપ (આસામ) ગાંધાર બુંદેલખંડ કાશ્મીર કામરૂપ (આસામ) ગાંધાર બુંદેલખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કાલક્રમાનુસાર નીચેનાની ગોઠવણી કરો.1) કુમારગુપ્ત 2) સમુદ્રગુપ્ત 3) સ્કંદગુપ્ત 4) ચંદ્રગુપ્ત બીજો 4, 2, 3, 1 4, 2, 3, 1 2, 4, 1, 3 2, 1, 4, 3 4, 2, 3, 1 4, 2, 3, 1 2, 4, 1, 3 2, 1, 4, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ? લોર્ડ મિન્ટો દ્વિતીય લોર્ડ હાર્ડિગ લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ એલિગ્ન લોર્ડ મિન્ટો દ્વિતીય લોર્ડ હાર્ડિગ લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ એલિગ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય સાંસ્કૃતિક સંસાધનો અને તાલીમ કેન્દ્રની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી. વર્ષ 1999 વર્ષ 1989 વર્ષ 1969 વર્ષ 1979 વર્ષ 1999 વર્ષ 1989 વર્ષ 1969 વર્ષ 1979 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ? સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય અશોક ચંદ્રગુપ્ત -2 સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય અશોક ચંદ્રગુપ્ત -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP