ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ?

8 એપ્રિલ, 1829
11 જુલાઈ, 1832
10 ડિસેમ્બર, 1829
4 ઓગસ્ટ, 1811

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વીર સાવરકર દ્વારા સ્થાપિત 'મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાય ?

રાષ્ટ્રીય ભારત
અભિનવ ભારત
આપણું ભારત
આધુનિક ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ?

મોઢેરાનું સૂર્યમંદિર
કોણાર્કનું સૂર્યમંદિર
હજાર-રામ મંદિર
બૃહદેશ્વર મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP