ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી
પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર
નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ
મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ?

ગાંધર્વવેદ
યજુર્વેદ
અથર્વવેદ
ઋગ્વેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ?

સ્વામી રામકૃષ્ણ
સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિવિધ દેશો સાથેના ભારતના યુદ્ધાભ્યાસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

બોલ્ડ કુરુક્ષેત્ર – ઈંગ્લેન્ડ
શક્તિ - ફ્રાન્સ
ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા
સૂર્ય કિરણ - નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP