ભારતનો ઈતિહાસ (History of India)
મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ?

હુમાયુ
ઔરંગઝેબ
શાહજહાં
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ?

અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા
શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ
જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર)
ઔરંગઝેબ - લાલ કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સને 1920 થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતુ તે કયા નામથી જાણીતું છે ?

હિંદ છોડો આંદોલન
સવિનય કાનૂન ભંગ આંદોલન
ખિલાફત આંદોલન
અસહકારનું આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP