ભારતનો ઈતિહાસ (History of India)
સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ?

ઉજ્જૈન
શલાતુર
તક્ષશિલા
પાટલીપુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

મેહરગઢનો કિલ્લો : રાવ જોધા
કુતુબમીનાર : કુતુબુદીન ઐબક
સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો
ચાર મિનાર : અક્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો ?

નેતાજી સુભાષચંદ્ર બોઝ
લાલા લજપતરાય
સુખદેવ
જતીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા વાઈસરોયના સમયમાં શિક્ષણ સંબંધિત રેલે કમિશનની રચના થઈ હતી ?

લોર્ડ ડેલહાઉસી
લોર્ડ રિપન
લોર્ડ કર્ઝન
લોર્ડ લિટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP