ભારતનો ઈતિહાસ (History of India) સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ? તક્ષશિલા શલાતુર ઉજ્જૈન પાટલીપુત્ર તક્ષશિલા શલાતુર ઉજ્જૈન પાટલીપુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિવિધ દેશો સાથેના ભારતના સૈન્ય અભ્યાસ અંગેનો અયોગ્ય વિકલ્પ પસંદ કરો. મિત્ર શક્તિ - શ્રીલંકા નોમેડિક એલિફન્ટ- મોંગોલિયા એકુવેરિન - જાપાન હેન્ડ-ઈન-હેન્ડ - ચીન મિત્ર શક્તિ - શ્રીલંકા નોમેડિક એલિફન્ટ- મોંગોલિયા એકુવેરિન - જાપાન હેન્ડ-ઈન-હેન્ડ - ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ? તૃતીય કર્ણાટક વિગ્રહ પ્લાસીનું યુદ્ધ બકસરનું યુદ્ધ પ્રથમ કર્ણાટક વિગ્રહ તૃતીય કર્ણાટક વિગ્રહ પ્લાસીનું યુદ્ધ બકસરનું યુદ્ધ પ્રથમ કર્ણાટક વિગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ? રૈયતવારી સ્થાયી બંદોબસ્ત ઈજારેદારી મહાલવારી રૈયતવારી સ્થાયી બંદોબસ્ત ઈજારેદારી મહાલવારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત ક્યા દેશ સાથે સિયામ ભારત વાયુસેના અભ્યાસનું આયોજન કરે છે ? સિંગાપુર ચીન થાઇલેંડ શ્રીલંકા સિંગાપુર ચીન થાઇલેંડ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના કયા શહેરમાં આવેલા જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો ? લાહોર લુધિયાણા અમૃતસર જલંધર લાહોર લુધિયાણા અમૃતસર જલંધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP