ભારતનો ઈતિહાસ (History of India) સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ? ઉજ્જૈન શલાતુર તક્ષશિલા પાટલીપુત્ર ઉજ્જૈન શલાતુર તક્ષશિલા પાટલીપુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. મેહરગઢનો કિલ્લો : રાવ જોધા કુતુબમીનાર : કુતુબુદીન ઐબક સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો ચાર મિનાર : અક્બર મેહરગઢનો કિલ્લો : રાવ જોધા કુતુબમીનાર : કુતુબુદીન ઐબક સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો ચાર મિનાર : અક્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો ? નેતાજી સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય સુખદેવ જતીન નેતાજી સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય સુખદેવ જતીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમદાવાદમાં મગનભાઈ ચતુરભાઈ પટેલે હોમરૂલ લીગની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1922 વર્ષ 1928 વર્ષ 1916 વર્ષ 1912 વર્ષ 1922 વર્ષ 1928 વર્ષ 1916 વર્ષ 1912 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના બંગાળના ક્યા રાજાએ કરી હતી ? ધર્મપાલ નંદિપાલ પૂર્ણસેન સૂર્યસેન ધર્મપાલ નંદિપાલ પૂર્ણસેન સૂર્યસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વાઈસરોયના સમયમાં શિક્ષણ સંબંધિત રેલે કમિશનની રચના થઈ હતી ? લોર્ડ ડેલહાઉસી લોર્ડ રિપન લોર્ડ કર્ઝન લોર્ડ લિટન લોર્ડ ડેલહાઉસી લોર્ડ રિપન લોર્ડ કર્ઝન લોર્ડ લિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP