ભારતનો ઈતિહાસ (History of India) સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ? પાટલીપુત્ર શલાતુર ઉજ્જૈન તક્ષશિલા પાટલીપુત્ર શલાતુર ઉજ્જૈન તક્ષશિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સવંતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ? સોમેશ્વર બીજો તૈલપ પ્રથમ વિક્રમાદિત્ય પાંચમો વિક્રમાદિત્ય છઠ્ઠો સોમેશ્વર બીજો તૈલપ પ્રથમ વિક્રમાદિત્ય પાંચમો વિક્રમાદિત્ય છઠ્ઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)નું વડુમથક ક્યાં આવેલું છે ? દિલ્હી મુંબઈ જયપુર બેંગલુરુ દિલ્હી મુંબઈ જયપુર બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બીજું વિશ્વ યુદ્ધ ક્યા સમયગાળા દરમિયાન થયું હતું ? વર્ષ 1933-39 વર્ષ 1941-47 વર્ષ 1944-49 વર્ષ 1939-45 વર્ષ 1933-39 વર્ષ 1941-47 વર્ષ 1944-49 વર્ષ 1939-45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમ સંવત 1648માં ગુજરાતમાં ભૂચર મોરીના મેદાનમાં પ્રસિધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ થયું હતું ___ ભૂચર મોરીનું આ મેદાન કયાં આવેલું છે ? ધ્રોલ વઢવાણ વ્યારા જામજોધપુર ધ્રોલ વઢવાણ વ્યારા જામજોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ? જહાંદરશાહ મુહમ્મદ શાહ ફર્રુખશિયર બહાદુરશાહ-પ્રથમ જહાંદરશાહ મુહમ્મદ શાહ ફર્રુખશિયર બહાદુરશાહ-પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP