ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ?

સમય ઓછો અને કામ ઘણાં
સ્વાર્થમાં નજર હોવી
સાવ કંગાળ હોવું
જેવી સોબત તેવી અસર પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"કાશીમા કાબરી પાછળ દોડ્યા." આપેલ વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો.

કાશીમાથી કાબરી પાછળ દોડાય છે.
કાશીમા દોડ્યા અને કાબરી દોડી.
કાશીમાથી કાબરી પાછળ દોડાયું.
એક પણ વિધાન સાચું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP