ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા ? બેલગાંવ, 1924 લખનઉ, 1996 લાહોર, 1929 કલકત્તા, 1917 બેલગાંવ, 1924 લખનઉ, 1996 લાહોર, 1929 કલકત્તા, 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરના અવસાન બાદ ઈ.સ. 1605માં કોણ દિલ્હીની ગાદીએ આવ્યું ? શાહજહાં એકેય નહીં સલીમ (જહાંગીર) ઔરંગઝેબ શાહજહાં એકેય નહીં સલીમ (જહાંગીર) ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ સાહિત્યની ભાષા... સંસ્કૃત છે. પાલી છે. પ્રાકૃત છે. અર્ધમાગધી છે. સંસ્કૃત છે. પાલી છે. પ્રાકૃત છે. અર્ધમાગધી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કઈ કોન્ફરન્સ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની સ્થાપનામાં પરિણામી ? બ્રેટનવુડ કોન્ફરન્સ હવાના કોન્ફરન્સ રોમ કોન્ફરન્સ જીનિવા કોન્ફરન્સ બ્રેટનવુડ કોન્ફરન્સ હવાના કોન્ફરન્સ રોમ કોન્ફરન્સ જીનિવા કોન્ફરન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માનવ સંસ્કૃતિના ઈતિહાસનો આરંભ કયા યુગમાં થયો ? નૂતન પાષાણ યુગ પ્રાચીન પાષાણ યુગ તામ્રકાસ્ય યુગ લોહ યુગ નૂતન પાષાણ યુગ પ્રાચીન પાષાણ યુગ તામ્રકાસ્ય યુગ લોહ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ? રાજા રામમોહન રાય શહીદ ભગતસિંહ બી. જી. તિલક લાલા લજપતરાય રાજા રામમોહન રાય શહીદ ભગતસિંહ બી. જી. તિલક લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP