ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ?

સુભાષચંદ્ર બોઝ
ગોપાલ હરી દેશમુખ
ગાંધીજી
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા.

અશ્વિનીકુમાર
અરવિંદો ઘોષ
બાલ ગંગાધર ટિલક
બિપિન ચંદ્ર પાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટીશ વહિવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનીવર્સીટીઓની સ્થાપના થઈ ?

રાજા રામમોહનરાય
લોર્ડ મેકોલે
લોર્ડ વિલિયમ બેન્ટિક
ચાર્લ્સ વુડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ?

ગાંધીજી
જવાહરલાલ નહેરુ
સુભાષચંદ્ર બોઝ
ઇન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP