ભારતનો ઈતિહાસ (History of India)
સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા ?

હેનરી દેરોઝિયા
ડેવીડ હેર
આપેલ પૈકી એક પણ નહીં
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે ?

સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ
તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ
નાગાર્જુન - કૌડાનો સ્તૂપ
લોરિયા - નંદનગઢ સ્તૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની વિદેશનીતિના ભાગરૂપે 1954માં ક્યાં દેશ સાથે "પંચશીલ સિદ્ધાંતો"ની સમજૂતી કરવામાં આવી છે ?

બાંગ્લાદેશ
પાકિસ્તાન
ચીન
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ?

ડૉ. બાબાસાહેબ આંબેડકર
પંડિત જવાહરલાલ નેહરુ
મહાત્મા જ્યોતિબા ફૂલે
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે કોની ગણના થાય છે ?

સર જહોન સાઈમન
લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ મેકોલે
લોર્ડ કેનિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે.

જરથોસ્તી માસ
ચાંદ્રમાસ
શબ
રોજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP