ભારતનો ઈતિહાસ (History of India)
સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા ?

આપેલ પૈકી એક પણ નહીં
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
હેનરી દેરોઝિયા
ડેવીડ હેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી આનંદ
સ્વામી સહજાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ?

તામિલ - મલયાલમ
તેલુગુ - સંસ્કૃત
સંસ્કૃત - તામિલ
મલયાલમ - તેલુગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
‘લાઈબ્રેરી ઈઝ ધ હાર્ટ ઓફ ઓલ ધ યુનિવર્સિટી વર્ક’ આ વાક્ય કોનું છે ?

સર્વપલ્લી રાધાકૃષ્ણન
એસ.આર. રંગનાથન
ડી.એસ. કોઠારી
કે.પી.સિન્હા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP