ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ? શહીદ ભગતસિંહ રાજા રામમોહનરાય લાલા લજપતરાય બી.જી. તીલક શહીદ ભગતસિંહ રાજા રામમોહનરાય લાલા લજપતરાય બી.જી. તીલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ? ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ચાર્ટર એકટ, 1853 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ચાર્ટર એકટ, 1853 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? રાજા રામમોહનરાય જવાહરલાલ નેહરુ લોકમાન્ય ટિળક લાલા લજપતરાય રાજા રામમોહનરાય જવાહરલાલ નેહરુ લોકમાન્ય ટિળક લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? જે.બી કૃપલાણી ડૉ.રાજેન્દ્રપ્રસાદ ગાંધીજી જવાહરલાલ નેહરુ જે.બી કૃપલાણી ડૉ.રાજેન્દ્રપ્રસાદ ગાંધીજી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ? બિંદુસાર ચંદ્રગુપ્ત કૌટિલ્ય ધનનંદ બિંદુસાર ચંદ્રગુપ્ત કૌટિલ્ય ધનનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ? અથર્વવેદ ગાંધર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ ગાંધર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP