ભારતનો ઈતિહાસ (History of India)
"ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ?

લાલા લજપતરાય
રાજા રામમોહનરાય
શહીદ ભગતસિંહ
બી.જી. તીલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ઝંડા સત્યાગ્રહ" અને તા.18-6-1923ના રોજ ઓલ ઈન્ડિયા ફ્લેગ ડેની ઉજવણી માટે નીચે પૈકી કયુ શહેર પ્રચલિત છે ?

કાનપુર
ભોપાલ
નાગપુર
નૈનીતાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શિયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ?

અથર્વવેદનો
રાજતરંગિણીનો
મહાભારતનો
રામાયણનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિક્રમ સંવત 1648માં ગુજરાતમાં ભૂચર મોરીના મેદાનમાં પ્રસિધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ થયું હતું ___ ભૂચર મોરીનું આ મેદાન કયાં આવેલું છે ?

ધ્રોલ
જામજોધપુર
વઢવાણ
વ્યારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'બહુજન હિતાય બહુજન સુખાય' એ ___ નું સૂત્ર છે.

ક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
ઓલ ઈન્ડિયા રેડિયો
સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP