ભારતનો ઈતિહાસ (History of India)
"ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ?

લાલા લજપતરાય
રાજા રામમોહનરાય
શહીદ ભગતસિંહ
બી.જી. તીલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી "ICS" તરીકે પ્રખ્યાત થયેલ હતી.

વિલિયમ બેન્ટિક
વૅલેસ્લી
કૉર્નવૉલીસ
વૉરન હેસ્ટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP