ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ? લાલા લજપતરાય રાજા રામમોહનરાય શહીદ ભગતસિંહ બી.જી. તીલક લાલા લજપતરાય રાજા રામમોહનરાય શહીદ ભગતસિંહ બી.જી. તીલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી "ICS" તરીકે પ્રખ્યાત થયેલ હતી. વિલિયમ બેન્ટિક વૅલેસ્લી કૉર્નવૉલીસ વૉરન હેસ્ટીંગ વિલિયમ બેન્ટિક વૅલેસ્લી કૉર્નવૉલીસ વૉરન હેસ્ટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર નીચે પૈકી કોણે સર્વોપરિતા સ્થાપી હતી ? પેશવા મુઘલ મરાઠા અંગ્રેજો પેશવા મુઘલ મરાઠા અંગ્રેજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકી ભારતનો સૌથી ઊંચો ડેમ કયો છે ? ટિહરી ડેમ સરદાર સરોવર ડેમ હીરાકુડ ડેમ ભાખડા ડેમ ટિહરી ડેમ સરદાર સરોવર ડેમ હીરાકુડ ડેમ ભાખડા ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહંમદ ગઝની સાથે કયા ઈતિહાસકાર સંકળાયેલ હતા ? ફૈઝી ફિરદૌસ ઈબ્નબતૂતા અલબરૂની ફૈઝી ફિરદૌસ ઈબ્નબતૂતા અલબરૂની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો ? ઈ.સ. 1981 ઈ.સ. 1920 ઈ.સ. 1928 ઈ.સ. 1917 ઈ.સ. 1981 ઈ.સ. 1920 ઈ.સ. 1928 ઈ.સ. 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP