ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ? શહીદ ભગતસિંહ બી.જી. તીલક લાલા લજપતરાય રાજા રામમોહનરાય શહીદ ભગતસિંહ બી.જી. તીલક લાલા લજપતરાય રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ? ખોંડ વિદ્રોહ રમ્યા વિદ્રોહ સંથાલ વિદ્રોહ મુંડા વિદ્રોહ ખોંડ વિદ્રોહ રમ્યા વિદ્રોહ સંથાલ વિદ્રોહ મુંડા વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) G20ની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? વર્ષ 1992 વર્ષ 1995 વર્ષ 1999 વર્ષ 2001 વર્ષ 1992 વર્ષ 1995 વર્ષ 1999 વર્ષ 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ? દાદાભાઈ નવરોજીએ લોકમાન્ય ટિળકે વિનોબા ભાવેએ ગાંધીજીએ દાદાભાઈ નવરોજીએ લોકમાન્ય ટિળકે વિનોબા ભાવેએ ગાંધીજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સલ્તનતના સિક્કાઓ - જીતાલ, શાસગની અને ટાંકા અનુક્રમે શાના બનેલા હતા ? તાંબુ, ચાંદી, ચાંદી સોનુ, કોપર, સીસું ચાંદી, સોનુ, ચાંદી તાંબુ, ચાંદી, સોના તાંબુ, ચાંદી, ચાંદી સોનુ, કોપર, સીસું ચાંદી, સોનુ, ચાંદી તાંબુ, ચાંદી, સોના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રેસીડન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી ? 1857 1858 1900 1909 1857 1858 1900 1909 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP