ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ? શહીદ ભગતસિંહ રાજા રામમોહનરાય લાલા લજપતરાય બી.જી. તીલક શહીદ ભગતસિંહ રાજા રામમોહનરાય લાલા લજપતરાય બી.જી. તીલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી બૌદ્ધ સભા ક્યાં મળેલી હતી ? કાશ્મીર પાટલીપુત્ર વૈશાલી રાજગૃહા કાશ્મીર પાટલીપુત્ર વૈશાલી રાજગૃહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી ? જહાંગીર ઔરંગઝેબ શાહજહાં અકબર જહાંગીર ઔરંગઝેબ શાહજહાં અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી, 1947માં કોણે કરી હતી ? વેવલ એટલી સાયમન માઉન્ટબેટન વેવલ એટલી સાયમન માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ ઓરિસ્સા આંધ્ર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ? કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ આપેલ પૈકી એક પણ નહીં કુતુબ મિનાર ઈલ્તુમીશનો ગુંબજ કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ આપેલ પૈકી એક પણ નહીં કુતુબ મિનાર ઈલ્તુમીશનો ગુંબજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP