ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ? બી.જી. તીલક શહીદ ભગતસિંહ લાલા લજપતરાય રાજા રામમોહનરાય બી.જી. તીલક શહીદ ભગતસિંહ લાલા લજપતરાય રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા ? લખનઉ, 1996 લાહોર, 1929 કલકત્તા, 1917 બેલગાંવ, 1924 લખનઉ, 1996 લાહોર, 1929 કલકત્તા, 1917 બેલગાંવ, 1924 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજકીય અને રાષ્ટ્રવાદી સંસ્થાઓ અને તેમના સ્થાપકોની જોડી માંથી કઈ જોડી યોગ્ય નથી. સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન ખુદાઈ ખીદમત્ગાર - અબ્દુલ ગફાર ખાન સર્વન્ટ ઓફ ઈન્ડિયા - ગોપાલ કૃષ્ણ ગોખલે ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન ખુદાઈ ખીદમત્ગાર - અબ્દુલ ગફાર ખાન સર્વન્ટ ઓફ ઈન્ડિયા - ગોપાલ કૃષ્ણ ગોખલે ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં પ્રભુત્વ સ્થાપવા માટે અંગ્રેજો અને ફ્રેંચો વચ્ચે "કર્ણાટક વિગ્રહ" નામથી જાણીતા કેટલા વિગ્રહ થયા હતા ? 2 1 4 3 2 1 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ? કૌટિલ્ય ધનનંદ બિંદુસાર ચંદ્રગુપ્ત કૌટિલ્ય ધનનંદ બિંદુસાર ચંદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના કયા ભક્તિ ચળવળના હિમાયતી ન હતા ? શંકરાચાર્ય રામાનંદ કબીર નાનક શંકરાચાર્ય રામાનંદ કબીર નાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP