ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ? હુમાયુનામા - અકબર અશ્વઘોષ - બુદ્ધચરિત પાણિની - અષ્ટાધ્યાયી કાલિદાસ - રઘુવંશ હુમાયુનામા - અકબર અશ્વઘોષ - બુદ્ધચરિત પાણિની - અષ્ટાધ્યાયી કાલિદાસ - રઘુવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? અકબર હુમાયુ બાબર શાહજહાં અકબર હુમાયુ બાબર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? વાસુદેવ બળવંત ફડકે ચંદ્રશેખર આઝાદ સાવરકર ભગતસિંહ વાસુદેવ બળવંત ફડકે ચંદ્રશેખર આઝાદ સાવરકર ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) INA (ઈન્ડિયન નેશનલ આર્મી) ની સ્થાપના નેતાજીએ કયા દેશમાં કરી હતી ? જર્મની અફઘાનિસ્તાન બર્મા થાઇલેંડ જર્મની અફઘાનિસ્તાન બર્મા થાઇલેંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું ? અંગ્રેજ જર્મન ફ્રેન્ચ પોર્ટુગીઝ અંગ્રેજ જર્મન ફ્રેન્ચ પોર્ટુગીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે અર્જુન પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1965 વર્ષ 1971 વર્ષ 1961 વર્ષ 1967 વર્ષ 1965 વર્ષ 1971 વર્ષ 1961 વર્ષ 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP