ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ? કાલિદાસ - રઘુવંશ હુમાયુનામા - અકબર અશ્વઘોષ - બુદ્ધચરિત પાણિની - અષ્ટાધ્યાયી કાલિદાસ - રઘુવંશ હુમાયુનામા - અકબર અશ્વઘોષ - બુદ્ધચરિત પાણિની - અષ્ટાધ્યાયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે 'યુદ્ધ કેદીઓ'ને 'આઝાદ હિંદ ફોઝ' માં સામેલ કરી શકાયેલ હતા ? ચીન ઈટલી જાપાન જર્મની ચીન ઈટલી જાપાન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના ત્રણ શરણ (આશ્રય) માં નીચેનાં પૈકી કોનો સમાવેશ થયો નથી ? ધર્મ બુદ્ધ સંઘ ભિક્ષુ ધર્મ બુદ્ધ સંઘ ભિક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? વાયલી કમિશન ડાયર કમિશન રોલેટ કમિશન હંટર કમિશન વાયલી કમિશન ડાયર કમિશન રોલેટ કમિશન હંટર કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કયા શહેરમાં થયો હતો ? પુરી ભુવનેશ્વર કોલકાતા કટક પુરી ભુવનેશ્વર કોલકાતા કટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્લાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ સામેલ હતો ? અમીર ખુશરો બરાની ઈબ્ન-બતુતા ઈસામી અમીર ખુશરો બરાની ઈબ્ન-બતુતા ઈસામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP