ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટીશ વહિવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનીવર્સીટીઓની સ્થાપના થઈ ?

લોર્ડ મેકોલે
લોર્ડ વિલિયમ બેન્ટિક
ચાર્લ્સ વુડ
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ?

ચંપારણ સત્યાગ્રહ
દાંડીયાત્રા
સ્વદેશી મુવમેન્ટ
ભારત છોડો આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP