ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટીશ વહિવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનીવર્સીટીઓની સ્થાપના થઈ ?

ચાર્લ્સ વુડ
લોર્ડ મેકોલે
લોર્ડ વિલિયમ બેન્ટિક
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે' આ સૂત્ર કોણે આપેલ હતું ?

બાળ ગંગાધર તિલક
મહાત્મા ગાંધી
લાલા લજપતરાય
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ?

આલ્ફ્રેડ પાર્ક
આગાખાન મહેલ
આપેલ પૈકી એક પણ નહીં
આગાખાન પાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ?

ગરબડદાસ મુખી
નારાયણ હેમચંદ્ર
મુળુ માણેક
સુરજમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP