ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટીશ વહિવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનીવર્સીટીઓની સ્થાપના થઈ ?

રાજા રામમોહનરાય
લોર્ડ મેકોલે
લોર્ડ વિલિયમ બેન્ટિક
ચાર્લ્સ વુડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા ?

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
ડેવીડ હેર
આપેલ પૈકી એક પણ નહીં
હેનરી દેરોઝિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ?

લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ વેલેસ્લી
લોર્ડ ડફરિન
લોર્ડ હેસ્ટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાં સામાયિકના તંત્રી હતા ?

ધી ઈન્ડિયન અનરેસ્ટ
ધી ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ
ધી ઈન્ડિયન વોઈસ
ધી ઈન્ડિયા હાઉસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP