ભારતનો ઈતિહાસ (History of India) કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું ? સાઈમન કમિશન વિરોધી લડત બંગભંગ અસહકાર હોમરૂલ સાઈમન કમિશન વિરોધી લડત બંગભંગ અસહકાર હોમરૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ? પોટેશિયમ-8 ડેટિંગ કાર્બન-8 ડેટિંગ પોટેશિયમ-14 ડેટિંગ કાર્બન-14 ડેટિંગ પોટેશિયમ-8 ડેટિંગ કાર્બન-8 ડેટિંગ પોટેશિયમ-14 ડેટિંગ કાર્બન-14 ડેટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ? ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ રોલેટ સત્યાગ્રહ અસહકાર ચળવળ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ રોલેટ સત્યાગ્રહ અસહકાર ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહંમદ ગઝની સાથે કયા ઈતિહાસકાર સંકળાયેલ હતા ? ફિરદૌસ ફૈઝી અલબરૂની ઈબ્નબતૂતા ફિરદૌસ ફૈઝી અલબરૂની ઈબ્નબતૂતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે ? વલંદાઓ ફ્રેન્ચ પારસી ફિરંગીઓ વલંદાઓ ફ્રેન્ચ પારસી ફિરંગીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી ? વર્ધા જામનગર રાજકોટ ચોરીચૌરા વર્ધા જામનગર રાજકોટ ચોરીચૌરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP