ભારતનો ઈતિહાસ (History of India)
સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

આપેલ તમામ
બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું.
શ્રી સંપ્રદાયની સ્થાપના કરી
જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાના સમયે ભારતના વાઈસરોય કોણ હતા ?

લોર્ડ મેયો
લોર્ડ એલ્જીન
લોર્ડ કેનિંગ
લોર્ડ ડફરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ?

મહાત્મા જ્યોતિબા ફૂલે
ડૉ. બાબાસાહેબ આંબેડકર
પંડિત જવાહરલાલ નેહરુ
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈસ્કોનની સ્થાપના કોણે કરી હતી ?

આપેલ પૈકી કોઈ નહીં
શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
શ્રી જયપતાકા સ્વામી
શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ?

શલાતુર
પાટલીપુત્ર
તક્ષશિલા
ઉજ્જૈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP